Advertisement

નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગો માટે આર્થીક સહાય યોજના | Niradhar Vrudh Sahay Yojana Gujarat

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના | Assistance Destitute Old Age Pension ASD | Digital Gujarat Portal Online Apply | Niradhar Vrudh sahay yojana form pdf | vrudh pension yojana in gujarat online | Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | niradhar vrudh sahay yojana gujarat form | niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2022 | sje.gujarat.gov.in 2022 | E-Samaj Kalyan | niradhar pension yojana gujarat


વૃદ્ધ પેન્શન યોજના | Assistance Destitute Old Age Pension ASD | Digital Gujarat Portal Online Apply | Niradhar Vrudh sahay yojana form pdf


Niradhar Vrudh Sahay Yojana Gujarat | વૃદ્ધ પેન્શન યોજના વિષે સંપૂર્ણ માહિતી

Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) હેઠળ  વૃદ્ધને કેટલી સહાય મળવાપાત્ર થશે?  ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.  આ યોજના હેઠળ ગુજરાત સરકારે નિરાધાર  વૃદ્ધોને દર મહિને 750/-  રૂપિયાથી લઈને 1000/-  સુધી આપે છે.


ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. એમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો, નિરાધાર વૃધ્ધ માટે ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં ઈન્‍દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય અને નિરાધાર અપંગોના નિભાવ માટે યોજના અમલી છે.

  • યોજનાનો હેતુ
  • યોજનાનો લાભ માટે યોગ્યતા
  • યોજના માટે આવક મર્યાદા
  • ASD યોજના હેઠળ મળવાપાત્ર લાભ
  • ASD યોજના માટેના ડોક્યમેન્‍ટ
  • યોજનાની અરજી ક્યાં કરવી?
  • યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?
  • Vrudh Pension Yojana Online helpline number
  • યોજના ક્યારે બંધ થાય?
  • નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અગત્યની બાબત
  • Niradhar vrudh sahay yojana form pdf
  • માનવ ગરિમા યોજના | Manav Garima Yojana Online Form
  • તબેલા માટેની લોન યોજના । Tabela Loan in Gujarat 
  • Gay Sahay Yojana – ikhedut Portal | દેશી ગાય સહાય યોજના
  • 1 thought on “નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગો માટે સહાય યોજના | Niradhar Vrudh Sahay Yojana Gujarat”


યોજનાનો હેતુ

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેનું અંગ્રેજી નામ “Assistance Destitute Old Age Pension-ASD” તરીકે ઓળખાય છેેે.


યોજનાનો લાભ માટે યોગ્યતા

નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

1. અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.

2. અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. 

3. દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.

4. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

5. લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.


યોજના માટે આવક મર્યાદા : નિરાધાર વૃધ્ધ સહાય યોજના (Old Age Pension Scheme) આવકની મર્યાદા (Income Limit)

અરજી કરનાર વ્યક્તિ તો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-)

અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો એક લાખ વીસ રૂપિયા (1,20,000/-)

નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા (Income Limit For Vrudha Pension Yojana) | Old Age Welfare

ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક આવકની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.  


આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) અને જો ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરનાર વ્યક્તિ રહેતો હોય તો તેમણે એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) થી વધુ ન હોવી જોઈએ જો વધુ હોય તો તે આ યોજના માટે અરજી કરી શકતો નથી.


vrudh pension yojana in gujarat online | Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | niradhar vrudh sahay yojana gujarat form | niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2022 | sje.gujarat.gov.in 2022 | E-Samaj Kalyan


Highlight of Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay

આર્ટિકલ: નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગોના સહાય યોજના

ભાષા: ગુજરાતી

લાભાર્થીની પાત્રતા:  નિરાધાર વૃધ્ધ કે જેમને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ

લાભાર્થીની પાત્રતા-2: દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ ધરાવતા હોય

સહાયની રકમ: દર મહિને 750

અરજી પ્રક્રિયા: ઓનલાઈન (Digital Gujarat Portal)

અમલીકરણ તારી (Launched Date) તારીખ: ૦૧/૦૪/૧૯૭૮

મળવાપાત્ર સહાય: 750/- થી 1000/- રૂપિયા

અરજી કરવાની પ્રક્રિયા: ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online

Official Website: https://sje.gujarat.gov.in/


ASD યોજના હેઠળ મળવાપાત્ર લાભ 

Vrudh Sahay Yojana Gujarat હેઠળ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 750 (સાતસો પચાસ) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.


Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 750/- પેંશન સહાય પેટે આપવામાં આવશે.


ASD યોજના માટેના ડોક્યમેન્‍ટ

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તથા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂરી છે.

  1. લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)
  2. આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)
  3. ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
  4. રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
  5. આધારકાર્ડ(Aadhar card)
  6. લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ)
  7. 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું.
  8. 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર
  9. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ


યોજનાની અરજી ક્યાં કરવી?

ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજ્ય સરકારની વૃદ્ધ સહાય યોજનાનો લાભ તેમના ગામમાંથી જ મળી રહે અને તેઓને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે અને જન સામાન્યની ‘જીવન જીવવાની સરળતા (Ease of Living) નો રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ કરવા માટે સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ/સેવાઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર Vrudh sahay yojana online apply કરી શકશે.


ગ્રામસ્તરે “e-gram કેન્‍દ્રો” મારફતે નિમાયેલા Village Computer Entrepreneur (VCE) દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ “digital gujatat portal website” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.


e-Gram કેન્‍દ્રો ખાતેથી આ સેવાઓ ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્‍દ્રો કે ATVT (એટીવીટી) કેન્‍દ્રો ખાતેથી પણ “નિરાધાર વૃદ્ધ પેન્‍શન યોજના (ASD) ” માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકશે.


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના | Indira Gandhi National Old Age Pension Scheme

Niradhar-Vrudh-Pension-Yojana-Form-Gujarat


યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.


ASD યોજનામાં લાભ શુ મળે? (Benifits Of Vrudh Sahay Yojana Gujarat)

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માં  અરજી કરનાર વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષથી લઈને ૭૪ વર્ષ કે તેનાથી વધુ હોય તો તેમને દર વર્ષે 750/-  રૂપિયાથી લઈને હજાર રૂપિયા  (1000/- RS) સુધી  સહાય મળવાપાત્ર થશે.

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દર મહિને સહાયે અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાંડી.બી.ટી. દ્વારા દર મહિને જમા કરાવવામાં આવે છે.


નિરાધાર વૃદ્ધ સહાય યોજના અરજીપત્રક ક્યાંથી મળશે?

નિરાધાર વૃધ્ધ સહાય યોજના અરજીપત્ર કે ગુજરાત સરકાર  દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. નીચે આપેલ  કચેરીઓની લેખ પરથી તમે આ યોજના માટેનું અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકો છો.

  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
  •  ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.


વૃદ્ધ પેન્શન યોજના ની અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ

  • પ્રથમ સત્તાવાર ઓફીસીઅલ વેબસાઇટપર જાઓ.
  • Official website : અહી ક્લિક કરો
  • સૌ પ્રથમ, તમારી સ્ક્રીન પર દેખાતું નીચે મુજબ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • વિધવા સહાય મેળવવા માટેનું ફોર્મ PDF 2021 : Download
  • આવેદનપત્ર ભરો
  • ઉપરોક્ત તમામ દસ્તાવેજો જોડો.
  • આ ફોર્મ સામાજિક સુરક્ષા કચેરીને સબમિટ કરો.
  • પછી, તમને મામલતદાર વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર મળશે.


Vrudh Pension Yojana Online helpline number

નિરાધાર વૃધ્ધ પેંશન યોજનાના ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરવાની રહેશે. ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા અને પ્રશ્ન હોય તો  18002335500 કોલ કરી શકાય છે.


 Download PDF File


યોજના ક્યારે બંધ થાય?

1. લાભાર્થીનો પુત્ર 21 (એકવીસ) વર્ષનો થાય ત્યારે સહાય બંધ થાય છે.

2. લાભાર્થીનું અવસાન (મૃત્યુ) થવાના કિસ્સામાં 

3. લાભાર્થીની વાર્ષિક આવક વધુ થાય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના બંધ થાય છે.


Vrudh Pension Sahay Yojana Online Helpline Number (હેલ્પલાઈન નંબર)

વૃદ્ધ પેન્શન યોજના માટેનું હેલ્પલાઇન નંબર તેમજ તેમનો એડ્રેસ નીચે મુજબ આપેલું છે:

એડ્રેસ (Address): નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

સંપર્કો ફોન (Phone Number): +૯૧ ૭૯૨૩૨ ૫૬૩૦૯


નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અગત્યની બાબત

નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી દ્વારા કરવામાં આવેલ અરજી સબંધિત મામલતદારશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવે તો અરજી અંગે 60 દિવસની અંદર સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.


Niradhar vrudh sahay yojana form pdf 

Download Vrudh Pension Yojana Form


FAQs

Q: નિરાધાર વૃધ્ધ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: દર મહિને 750/-  રૂપિયાથી લઈને 1000/-  સુધી


Q:  નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન્યુ ઓફિસિયલ વેબસાઈટ કઈ છે? 

Ans: https://sje.gujarat.gov.in/


Q: નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે ની કેટલી ઉંમર ની જોગવાઈ છે?

Ans: 60  વર્ષ કે તેનાથી વધુ.


Q: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે?

Ans: અહીં આપેલી ડાઉનલોડ લીંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તેમની ઓફીસર વેબસાઈટ પરથી તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ. 

Previous Post Next Post

Comments