Advertisement

[E Samaj] માનવ ગરિમા યોજના | Manav Garima Yojana Gujarati Online Form

Manav Garima Yojana Online Form | માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | Samaj Kalyan Manav Garima Yojana | માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી પ્રોસેસ | ગુજરાત માનવ ગરિમા યોજના (Manav Garima Yojana) | Manav Garima Yojana Gujarat Online Registration, Eligibility, Application Form PDF Download, Application Status, Last Date, Official Website | esamajkalyan.gujarat.gov.in, log in, Registration

Manav Garima Yojana Gujarat Online Registration, Eligibility, Application Form PDF Download, Application Status, Last Date, Official Website

જાણો માનવ ગરિમા યોજના વિષે સંપૂર્ણ માહિતી | Manav Garima Yojana in Gujarati


ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગદ્વારા Ikhedut Portal પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે Social Justice And Empowerment Department Gujaratની માનવ ગરિમા યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.


માનવ ગરિમા યોજનાની વિગતો | Manav Garima Yojana Details in Gujarati

સરકાર આ અરજદારોને આર્થિક મદદ કરશે.  નિષ્કર્ષમાં, તેઓ જે સ્થળે કામ કરવા માંગતા હોય ત્યાં તેમના પોતાના માટે કામ કરીને તેમના જીવન અને તેમના પરિવારોના ભાવિને ઉત્થાન આપી શકે છે. અનુસૂચિત જાતિના લોકો માટે કુટુંબ ઉદ્યોગોમાં પોતાનાં ઉદ્યોગો શરૂ કરવા ઇચ્છુક લોકો માટે આર્થિક સહાય બેંક લોન લીધા વિના અને  સ્વ રોજગારી.  ગ્રામીણ વિસ્તારોમાં  47,000 / - અને શહેરી વિસ્તારોમાં 60,000 / - ની આવક મર્યાદા પર.  સરકાર સાધનસામગ્રી માટે એકને 4,000 / - રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપશે.  ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા અમલમાં મૂકાયેલ. માનવ ગરિમા યોજના Online ફોર્મ તમને તેની વેબસાઈટ જોવા મળશે


Topic of Contents

  • Manav garima yojana 
  • માનવ ગરિમા યોજનાનો હેતુ
  • Highlight Point Of Manav kalyan yojana
  • કોને સહાય મળવાપાત્ર થાય?
  • Document Required For Gujarat Manav garima yojana
  • માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા
  • Manav garima yojana Tool Kit List
  •  કયા-ક્યા- જિલ્લાઓમાં માનવ ગરિમા યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલા છે?
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે
  • વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે
  • How To Online Apply Manav Garima Yojana
  • Important Links of Samaja Kalyan Garima Yojana
  • FAQ’s of Manav Garima Yojana


ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. E Samaj kalyan Portal Yojana List 2022 માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Manav garima yojana સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો આપવામાં આવે છે.


માનવ ગરિમા યોજનાનો હેતુ

સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.


Highlight Point Of Manav Kalyan Yojana

યોજનાનું નામ: માનવ ગરિમા યોજના

વિભાગનું નામ: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

લાભાર્થીની પાત્રતા: વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ

યોજના હેઠળ મળવાપાત્ર સહાય: લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય

અરજી પ્રક્રિયા: ઓનલાઈન

Official Website: https://esamajkalyan.gujarat.gov.in/

કેવી રીતેઓનલાઈન અરજી કરવી: Click Here


કોને સહાય મળવાપાત્ર થાય?

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • અરજદારની વયમર્યાદા 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
  • અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 1,20,000 અને શહેરી વિસ્તારોમાં ₹ 1,50,000 છે.
  • વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું રણ લાગુ પડશે નહીં.
  • જો લાભાર્થી અથવા લાભાર્થીના અન્ય પરિવારના સભ્યોએ આ યોજના અંતર્ગત લાભ મેળવ્યો હોય, તો આ યોજના હેઠળ લાભ વસૂલવા યોગ્ય નથી
  • જિલ્લા કચેરીના અધિકારીશ્રી / કર્મચારીશ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થ ઓરીઝનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે
  • વર્ષ ૨૦૨૦-૨૧માં અરજી કરેલ હોય અને તે ડ્રોમાં પસંદ થયેલ ન હોય તો નવેસરથી ફરી અરજી કરી શકાશે .
  • જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલ હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે .
  • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ( માનવ ગરિમા યોજના online apply કરવાની રહેશે)
              . Manav Garima Yojana official website

              Document Required For Gujarat Manav Garima Yojana

              આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

              • લાભાર્થીનું આધારકાર્ડ
              • રેશનકાર્ડ
              • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
              • અરજદારની જાતિનો દાખલો
              • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
              • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
              • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
              • સ્વ-ઘોષણાપત્ર
              • બાંહેધરી પત્રક
              • અરજદારના ફોટો


              માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

              આ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

              વિસ્તાર મુજબ આવક મર્યાદાની વિગતો

              ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે: આ વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએનહીં.

              શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે: શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએનહીં.


              માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

              નોંધ:- વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહીં.


              માનવ ગરીમા યોજના : Gujarat Manav Garima Yojana, PDF Form, Apply Online

              માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.


              એપ્લીકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરો

              માનવ ગરીમા યોજના : Gujarat Manav Garima Yojana, PDF Form, Apply Online

              Manav Garima Yojana Tool Kit List

                માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

              • કડિયા કામ
              • સેન્‍ટીંગ કામ
              • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
              • મોચીકામ
              • દરજીકામ
              • ભરતકામ
              • કુંભારીકામ
              • વિવિધ પ્રકારની ફેરી
              • પ્લમ્બર
              • બ્યુટી પાર્લર
              • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
              • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
              • સુથારી કામ
              • ધોબી કામ
              • સાવરણી સુપડા બનાવનાર
              • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
              • માછલી વેચનાર માટેની ટૂલકીટ
              • પાપડ બનાવટના સાધનો
              • અથાણા બનાવટ માટે સાધન
              • ઠંડા પીણા,ગરમ,વેચાણ
              • પંચર કીટ
              • ફ્લોર મીલ
              • મસાલા મીલ
              • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
              • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
              • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
              • હેર કટીંગ (વાળંદ કામ)
              • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.)


              કયા-ક્યા- જિલ્લાઓમાં માનવ ગરિમા યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલા છે?

              ગુજરાત રાજ્યમાં નાણાંકીય વર્ષ-2021-22 માં મંજુર થયેલ અરજીઓની સંખ્યા વધારે હતી. આ અરજીઓ લક્ષ્યાંક કરતાં ખૂબ જ વધારે હતી. સમાજ કલ્યાણ વિભાગ નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખીને, મંજુર થયેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. આ કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં જે અરજીઓ પસંદ થયેલી નથી, તેવા લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આગામી વર્ષ-2022-23 માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે.


              નીચે આપેલા જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં ઓનલાઈન અરજી મળે, તે હેતુથી માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. જે-તે જિલ્લાઓમાં સંબંધિત જાતિઓના લોકો ઓનલાઈન અરજી કરી શકશે. જેની નોંધ લેવી.


              સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે

              SEBC જ્ઞાતિના લોકો માટે માનવ ગરિમા યોજનાના ફોર્મ ચાલુ થયેલ છે. નીચે આપેલા જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો Online Apply કરી શકશે.

              • વડોદરા
              • છોટા ઉદેપુર
              • ખેડા
              • નર્મદા
              • નવસારી
              • પંચમહાલ
              • સુરત
              • તાપી


              વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે

               સમાજમાં વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકો માટે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલ છે. નીચે આપેલા જિલ્લાના વિચરતી જ્ઞાતીના લોકો Online Form ભરી શકશે.

              • ભરૂચ
              • બોટાદ
              • દેવભૂમિ દ્વારકા
              • ખેડા
              • પંચમહાલ
              • પાટણ
              • સાબરકાંઠા
              • સુરત


              How To Online Apply Manav Garima Yojana

              માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

              1. સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
              2. સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
              3. જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
              4. હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
              5. User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
              6. લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
              7. Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
              8. Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
              9. તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
              10. છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana Online Print કાઢવાની રહેશે.

              Important Links Of Samaja Kalyan Garima Yojana

              E Samaj Kalyan Official Portal: Click Here

              New User? Please Register Here!: Click Here

              Citizen Login: Click Here

              Step By Step E Samaj Kalyan Registration Process: Click Here

              સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો: Download Here


              સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેલ્પલાઇન નંબર (Manav Garima Yojana Helpline Number)

              માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે


              અરજી મંજૂર થઈ છે કે નહિ તે કઈ રીતે તપાસવું ?

              પગલું 1- ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા ગુજરાતની આદિજાતિ મંડળની મુલાકાત લો જેમકે https://sje.gujarat.gov.in/

              પગલું 2- હોમપેજ પર તમારા એપ્લિકેશન સ્થિતિ વિકલ્પ પર ક્લિક કરો એટલે કે જ્યાં status લખેલ છે ત્યાં ક્લિક કરો,

              પગલું 3- અરજીની સ્થિતિ પૃષ્ઠ સ્ક્રીન પર પ્રદર્શિત થશે ,

              પગલું 4- હવે, તમારે તમારો અરજી નંબર અને અરજી તારીખ દાખલ કરવી પડશે

              પગલું 5- તે પછી, તમારે દૃશ્યની સ્થિતિ પર ક્લિક કરવાની રહેશે,

              પગલું 6- એપ્લિકેશનની સ્થિતિ સ્ક્રીન પર બતાવવામાં આવશે જેના દ્વારા તમે જાણી શકો છો કે અરજી મંજૂર થઈ છે કે નહિ.

              FAQ’s Of Manav Garima Yojana

              માનવ ગરિમા યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

              • ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે.


              Manav Garima Yojana નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

              • રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.


              કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?

              • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.


              Manav Garima Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

              • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

              Previous Post Next Post

              Comments