રવિવાર, 30 એપ્રિલ, 2023

[Useful scheme] Tractor Sahay Yojana | ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત

Tractor sahay Yojana in Gujarati – ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત

 ખેડૂતો ને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી સહાય. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બાહર પાડીને ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ સાધન સામગ્રી ટ્રેક્ટર વગેરે માટે સબસીડી આપી આર્થિક મદદ કરવામાં આવે છે. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર સબસીડી રૂપે સહાય આપવાની યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના છે.


Useful scheme -Tractor sahay Yojana 2023: ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત દેશના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે લોન પર સબસિડી આપવામાં આવી રહી છે. જેથી ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ ખેતી અને અન્ય ખેતી સંબંધિત કામો માટે સરળતાથી કરી શકે અને ખેડૂતોનું જીવન સુધારી શકે. મિત્રો ખેતી માં ટ્રેક્ટર એક એવી મશીનરી છે જે પાકની ઉત્પાદન ની ગુણવત્તામાં વધારો કરે છે.

Tractor sahay Yojana : ટ્રેક્ટર સહાય યોજના


યોજના

Tractor sahay Yojana 2023

સંસ્થા

આદિજાતિ વિકાસ નિગમ

હેતુ

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા ના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી

official website


લાભ કોને મળી શકે

ગુજરાત ના ખેડૂત ને

Tractor sahay yojana માટે જરૂરી ડોક્યુમે્ટ્સ:


Useful scheme -Tractor sahay Yojana 2023: આ યોજના માટે અમુક જરૂરી ડોક્યુમન્ટ્સ જોઈએ છે જેનું લીસ્ટ નીચે મુજબ છે.
  1. બેંક પાસબુક ની નકલ.
  2. જો લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  3. જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તાર માં આવતા હોય તો વન અધિકાર પ્રમાણપત્ર (જો હોય તો)
  4. જો લાભાર્થી ખેડૂત એસ.સી કે એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર
  5. લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જમીનમાં નામ ધરાવતા તમામ ખેડૂતોનું સંમતિ પત્રક.
  7. રેશનકાર્ડની નકલ
  8. આધાર કાર્ડની નકલ

ટ્રેક્ટર સહાય યોજના 2023 નો હેતુ


Useful scheme -Tractor sahay Yojana 2023:યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.ખેતી કરવામાં સૌથી વધુ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે ટ્રેકટર નો પણ ઉપયોગ થઇ રહ્યો છે, જેથી ગુજરાત સરકારની ઇચ્છા મુજબ ખેડૂતો પાસે હોવું જોઈએ તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવા ઈચ્છતી હતી તેથી ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજના અથવા ટ્રેક્ટર સબસિડી યોજના બહાર પાડવામાં આવી.

આ યોજના માટેની મહત્વપૂર્ણ બાબતો


Tractor sahay Yojana 2023: અરજી કરનાર ખેડૂત હોવો જોઈએ તો જ તેને Tractor Sahay Yojana અંતર્ગત સબસિડી મળવાપાત્ર રહેશે.Tractor Subsidy In Gujarat 2023 અંતર્ગત સબસિડી મેળવવા ઇચ્છતા અરજી કરનારને સરકાર દ્વારા નક્કી કરેલ ડીલર પાસે થી જ ટ્રેક્ટર ની ખરીદી કરવા ની રહેશે.જૂના ટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવશે નહીં.એક ખેડૂત ને માત્ર એક જ વાર સબસિડી ચૂકવામાં આવશે.સબસિડી ની રકમ ટ્રેક્ટર ની ખરીદી કર્યા બાદ ચૂકવવામાં આવશે.

આ યોજના અંતર્ગત કેટલા સુધીની સહાય આપવામાં આવે છે?


Useful scheme -Tractor sahay Yojana 2023: ગુજરાત સરકાર ની ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી Tractor Subsidy In Gujarat 2022 અંતર્ગત અનુસુચિત જનજાતિના ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 50% સુધી કે 0.60 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે તથા આની ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 40% સુધી કે 0.45 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે.

આ યોજના ની ઓનલાઈન અરજી કઇ રીતે કરવી ?


જો તમે આ યોજના માટે ઓનલાઇન અરજી કરવાનું વિચારી રહ્યા હોવ તો ચાલો જાણીએ કે તે માટે કય કય સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.

ત્યાર બાદ તમને i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.

અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતી વાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.“ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં(9) નંબરે “ટ્રેક્ટર સહાય યોજના” માં ” અરજી કરો” પર ક્લિક કરો.

ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેને ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.

આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કાઢીને આપેલ એડ્રેસ પર જઈને ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે.

Useful scheme -Tractor sahay Yojana F.A.Q.


Tractor સહાય યોજના માટે registration કયાં કરવાનુ હોય છે?

i khedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો.

કુલ કેટલી સહાય આ યોજના હેઠળ મળી શકે છે?

ટ્રેક્ટર નો પાવર 40 PTO HP સુધી હોઈ તો મળવા પાત્ર સબસિડી 25% અથવા 45000/- જે ઓછું હશે તે. અને ટ્રેકટર નો પાવર 40થી 60 PTO HP સુધી તો મળવાપાત્ર સબસિડી 5% અથવા 60000/- જે ઓછું હશે તે.

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના રહેશે?

ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.

જરૂરી ડોક્યમેન્ટ્સ કોને આપવાના રહેશે?

ગ્રામ સેવક ને આપવાના રહશે

બુધવાર, 26 એપ્રિલ, 2023

બ્યુટી પાર્લર લોન યોજના ગુજરાત | Beauty Parlour Loan Scheme Gujarat - Application Form Online

Beauty Parlour Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય


Beauty Parlour Loan Scheme In Gujarati | Gujarat Adijati Vikas Corporation | Tribal Development Department Gujarat Website | Adijatinigam Gujarat Gov In Gtdcloan | આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા બ્યુટી પાર્લરના વ્યવાસાય માટે લોન સહાય | Sarkari Loan | Beauty Parlour Sarkari Loan Scheme| Beauty Parlour Sahay Yojana Gujarat | Beauty Parlour 75,000 Loan | Self Employment Yojana | Government Subsidy Loan


Beauty Parlour Sahay Yojana Gujarat શું છે

આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્ય માં વસતા અનુસુચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો માટે છે. આ Loan કોઈ SBI Bank Loan,HDFC Bank Loan, ICICI Bank Loan નથી પરંતુ આ એક સરકાર દ્વારા આપવામાં આવતી Loan Sahay છે.જેમાં રાજ્ય મા વસતા ST વર્ગ ના યુવાઓ કે જેવો બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માંગતા હોઈ તેમની પાસે સારી આવડત હોઈ તો તમને આ સરકારી લોન રાજ્ય સરકાર આપે છે.જેમાંથી તેઓ આ વ્યવસાય શરૂ કરી શકે છે.અને આગળ વધી શકે છે.


ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ બ્યુટી પાર્લર લોન આપવમાં આવશે. Beauty Parlour Loan Scheme ના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આદિજાતિના બહેનો અને ભાઈઓ બંને આ લોન માટે અરજી આપી શકે છે. ગુજરાતના જે લોકો આર્થિક રીતે નબળા છે અને પોતાની બ્યુટી પાર્લર ખોલવા માંગતા હોય તેવા ભાવુક લોકોને ગુજરાત સરકાર લોન આપશે.


પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી બ્યુટી પાર્લર લોન કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. એના સિવાય આપણે આ લોન માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈસે તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

Topics

  • બ્યુટી પાર્લર લોન
  • બ્યુટી પાર્લર લોન યોજનાનો હેતુ
  • બ્યુટી પાર્લર લોન માટેની લાયકાત અને પાત્રતા
  • બ્યુટી પાર્લર લોન માટે ધિરાણ મર્યાદા
  • બ્યુટી પાર્લરના લોનમાં વ્યાજદર અને ફાળો
  • બ્યુટી પાર્લર લોન પરત કરવાનો સમય
  • Document Required for Beauty Parlour Yojana
  • Beauty Parlour Loan Scheme Apply Online
  • FAQ of Beauty Parlour Sahay Yojana Gujarat
  • 6 thoughts on “Beauty Parlour Loan Scheme 2022|બ્યુટી પાર્લર લોન યોજના”
  • Leave a Comment Cancel reply


બ્યુટી પાર્લર લોન સહાય યોજના

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે યુવાધન માટે લેપટોપ સહાય યોજના, ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના ચાલે છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન, પોલ્ટ્રી ફોર્મ તથા તબેલા વગેરે માટે ધિરાણ ખૂબ ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે. આ પોસ્ટના માધ્યમથી ગુજરાતનાં જે ભાઈઓ અને બહેનો બ્યુટી પાર્લર ખોલવા માંગે છે, પણ એ લોકોને કોઈ આર્થિક પૈસાની તકલીફ હોવાથી તેઓ પોતાનું બ્યુટી પાર્લરનું સ્ટાર્ટઅપ શરૂ નથી કરી શકતા એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.


બ્યુટી પાર્લર લોન યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને બ્યુટી પાર્લર કે અન્ય નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો તેમને ધિરાણ સહાય કરવામાં આવે છે. બેંકો, ફાઇનાન્સ કંપનીઓ કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી ન પડે, તે માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.


Beauty Parlour Loan Scheme – Apply Online: બ્યુટી પાર્લર લોન યોજના, Amount


Important Point of Beauty Parlour Yojana

યોજનાનું નામ: Beauty Parlour Loan Scheme

આર્ટિકલની ભાષા: ગુજરાતી

યોજનાનો ઉદ્દેશ: અનુસુચિત જનજાતિ(ST) ના લોકો બ્યુટી પાર્લરનો વ્યવસાય કરવો હોય તો આર્થિક ધિરાણ સહાય આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

લાભાર્થી: ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો

યોજના હેઠળ લોનની રકમ: આ લોન યોજના હેઠળ બ્યુટી પાર્લરના વ્યવસાયના

સાધનોની ખરીદી માટે 75,000/-

લોન પર વ્યાજદર: આ ધિરાણ માત્ર 4% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.

Official Website: Click Here

Online Apply: Apply Now 

Video જુઓ : અહીં ક્લિક કરો 


બ્યુટી પાર્લર લોન માટેની લાયકાત અને પાત્રતા

     જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

    ● અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

    ● અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

    ● અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.

    ● અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.

    ● અરજદારે જે બ્યુટી પાર્લરનો course નો અભ્યાસ કર્યો હોય તેનું પ્રમાણપત્રો.

    ● અરજદારની વાર્ષિક આવક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 હોવા જોઇએ અને શહેરી વિસ્તાર માટે  1,50,000 હોવા જોઇએ.

    ● અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.

    ● બ્યુટી પાર્લર કે તેના લગતી સંસ્થા પાસેથી કામગીરી કર્યાનું અનુભવનું પ્રમાણપત્ર


બ્યુટી પાર્લર લોન માટે ધિરાણ મર્યાદા

અરજદારને રૂપિયા 75,000 લોન આ યોજના હેઠળ મળશે. આ લોન મંજુર થયા બાદ અરજદારે બ્યુટી પાર્લરના સાધન તથા સામાન ખરીદવાનું રહેશે.


Beauty Parlour Sahay Yojana Gujarat – આવક મર્યાદા

  • આ યોજના માં ST વર્ગ ના યુવક અને યુવતીઓ ને આ ધિરાણ મળવાપાત્ર છે
  • જેમાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે 1,20,00/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા રાખેલ છે.
  • શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.


બ્યુટી પાર્લરના લોનમાં વ્યાજદર અને ફાળો

બ્યુટી પાર્લર લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

● લાભાર્થીને રૂપિયા 75,000/- નું ધિરાણ મળશે.

● આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.

● આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.

● બ્યુટી પાર્લર ધિરાણ યોજના હેઠળ જો લોન પરત ચુકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.

● અરજદારે બ્યુટી પાર્લર લોન મેળવવા માટે ધિરાણના 10% ફાળો આપવાનો રહેશે.


બ્યુટી પાર્લર લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.


Document Required for Beauty Parlour Yojana

Adijati Nigam Gujarat દ્વારા બેરોજગાર લોકોને Beauty Parlour Scheme યોજના હેઠળ નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને આ લોન લેવા માટે નીચે ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

  1. અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  2. રેશનકાર્ડની નકલ
  3. બેંક એકાઉન્‍ટની પાસબુક
  4. આધાર કાર્ડની નકલ
  5. બ્યુટી પાર્લરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  6. Beauty Parlour માં કામ કર્યાનું અનુભવનું પ્રમાણપત્ર
  7. અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
  8. જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
  9. જામીનદાર-2 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
  10. ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  11. જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  12. જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  13. જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે.


Beauty Parlour Loan Scheme Apply Online

Tribal Development Department દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અનુસુચિત જનજાતિ(ST) ના બેરોજગાર યુવતીઓને બ્યૂટી પાર્લરનો નવો વ્યવસાય ચાલુ કરવા ધિરાણ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Beauty Parlour Scheme યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website  ખુલશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
Beauty Parlour Loan Scheme In Gujarati | Gujarat Adijati Vikas Corporation | Tribal Development Department Gujarat Website | Adijatinigam Gujarat Gov In Gtdcloan | આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા બ્યુટી પાર્લરના વ્યવાસાય માટે લોન સહાય
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “બ્યુટી પાર્લર” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.


Important links of Beauty Parlour Yojana

Adijati Nigam Gujarat Official Website: Click Here

Direct Beauty Parlor Apply for Loan: Click Here

Login here: Click Here

Register Here: Click Here


આદિજાતિ વિકાસ નિગમ ગાંધીનગર હેલ્પલાઇન નંબર

આ લોન માટે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. જો તમને આ સહાય અંગે અન્ય કોઈ સમસ્યા હોય અથવા જો તમે કોઈ અન્ય પ્રકારની આયોજનની માહિતી મેળવવા માંગતા હોવ, તો તમે નીચેના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો.

🔹️હેલ્પલાઇન નંબર: +91 79 23253891, 23256843, 23256846

🔹️ઈ-મેલ: gog.gtdc@gmail.com


FAQ of Beauty Parlour Sahay Yojana Gujarat

બ્યુટીપાર્લર લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?  

આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 75,000/- ની લોન આપવામાં આવે છે.


Beauty Parlour Loan Scheme હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

બ્યૂટી પાર્લરનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.


બ્યુટીપાર્લર ધિરાણ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.


બ્યુટી પાર્લર યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?

Adijati Vikas Nigam,Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

સોમવાર, 24 એપ્રિલ, 2023

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના | Solar Rooftop Gujarat Scheme 2023 | Know Benefits and Full information

#Updated Solar Rooftop Gujarat Scheme 2023 સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 । મોદી સરકારની આ યોજનાથી સોલર પેનલ લગાડવા માટે સબસિડી મળશે । Know Benefits and Full information

પ્રધાનમંત્રી સોલાર યોજના, સોલાર પેનલ કિંમત 2023, સોલાર પંપ યોજના 2023, સોલાર કિંમત, સોલાર કંપની

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના | Solar Rooftop Gujarat Scheme 2022

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 । solar rooftop gujarat scheme 2023 । solar rooftop gujarat 2023 । solar rooftop scheme india । rooftop solar gujarat 2023 | surya gujarat yojana 2023 | સોલાર પેનલ કિંમત 2023


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના 2018-19 શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.

યોજના અંગેના મુદ્દાઓ

  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 શું છે? | What is Solar Rooftop Gujarat Scheme 2023?
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022નો ઉદ્દેશ્ય શું છે? | What is the objective of Solar Rooftop Gujarat Scheme 2023?
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 ના લાભ | Benefits of Solar Rooftop Gujarat Scheme 2023
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 Installer List
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023 | Subsidy of Solar Rooftop Gujarat Scheme (Subsidy Rate) | સોલાર પેનલ કિંમત 2023
  • વીજ ગ્રાહક માટે સબસીડી કેટલી મળશે તેની ગણતરીનું ઉદાહરણ દર્શાવતું પત્રક | A sheet showing an example of calculation of how much subsidy will be available for electricity consumer
  • Solar Rooftop Gujarat Scheme 2023માં સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે? | How much space will be required to install solar panels?
  • Solar Calculator for Solar Rooftop Gujarat Scheme 2023 | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે સૌર કેલ્ક્યુલેટર
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે (પાત્રતા )? | Who can apply for Solar Rooftop Gujarat Scheme 2023 (Eligibility)
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ? | How to apply online for Solar Rooftop Gujarat Scheme 2023?
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 મેન્યુઅલ અને માર્ગદર્શિકા | Solar Rooftop Gujarat Scheme 2023 Manual and Guide
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર | Solar Rooftop Gujarat Scheme 2023 Helpline No.
  • FAQ
  • શું સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના પર અરજી કરવા માટે સૂચિમાંથી ઇન્સ્ટોલર પસંદ કરવું ફરજિયાત છે?
  • હું મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું કારણ કે મેં ઇન્સ્ટોલરનો સંપર્ક કર્યો છે પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
  • મેં અગાઉની સ્કીમમાં રૂફટોપ સોલર પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે અને હવે વધુ ઉમેરવા માંગું છું. શું હું તે કરી શકું અને સબસિડી મેળવી શકું?
  • શું કોઈ પણ વ્યક્તિ અરજી કરતા પહેલા અલગ અલગ ઇન્સ્ટોલર્સનો સંપર્ક કરી શકે છે?
  • હું કઈ રીતે યોજનાના દરો અને માર્ગદર્શિકા વિશે જાણી શકું છું?
  • સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે મારી પાસે ટેરેસ પર પૂરતી જગ્યા નથી. તો હું શું કરું?
  • મારી ટેરેસ નજીકના મકાન/વૃક્ષનો પડછાયો ધરાવે છે તો હું શું કરું?
  • મારી પાસે રૂફટોપ સોલર પીવી સિસ્ટમની કિંમતની ચુકવણી કરવા માટે ક્ષમતા નથી. તો હું શું કરી શકું?
  • મારે 1 થી 2 KWની સોલાર સિસ્ટમ લેવી છે પરંતુ એજન્સીઓ તેને ઇન્સ્ટોલ કરવા તૈયાર નથી.
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડીની રકમ કોને મળશે?। Who will get the subsidy amount of surya gujarat yojna?
  • શું કોઈ વ્યક્તિ સૂર્ય ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર પીવી સિસ્ટમ માટે અરજી કરી શકે છે?

solar rooftop gujarat scheme 2022 । solar rooftop gujarat 2022 । solar rooftop scheme india । rooftop solar gujarat 2022 | surya gujarat yojana 2022

જાણો ગુજરાત સરકારની સોલાર રૂફ ટોપ યોજનાની ખાસ વિશેષતાઓ

સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે


આ યોજનામાં વીજ ગ્રાહક એક કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે

ગુજરાત પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રે પોતાનો ફાળો વધારવા માગે છે અને તેમાં પણ તે સૌર ઉર્જા ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ બે લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ આઠ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 શું છે? | What is Solar Rooftop Gujarat Scheme 2023?

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ઘર વપરાશ માટે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા “સૂર્ય ગુજરાત” સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે અને વર્ષ 2023 સુધીમાં આ યોજના હેઠળ 8 લાખ રહેણાંક ગ્રાહકોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023નો ઉદ્દેશ્ય શું છે?

ફ્યૂલની કિંમત (Fuel Price) પ્રતિદિન વધી રહી છે, જેના કારણે વીજળી (Electricity)ની ખપત વધવાની સાથે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે

રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઇમારતોને વીજળી પૂરી પાડશે તેથી તેમને ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર છે, જેનાથી ઊર્જા ખર્ચમાં બચત થાય છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.


સોલાર રૂફટોપ યોજનાનો ઉદ્દેશઃ

- રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું

- કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું

- અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી

- સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા

સોલર રૂફટોપ યોજનાનો સમયગાળોઃ 

આ નીતિ અમલીકરણ સમયગાળો નાણાંકીય વર્ષ 2023-24 સુધીનો રહેશે.

ખાનગી રહેણાંક મકાનો ઉપર સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ પર નીચે મુજબ સબસિડી મળવા પાત્ર રહેશે:

અગાઉ સ્થાપિત કરેલ સોલર રૂફ ટોપ યોજના માટે સબસિડી મેળવવા જરૂરી શરતોઃ

- અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા 10 કિ.વો. કરતા ઓછી હોવી જોઇએ,

- અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિ.વો. સુધી હોય તો માત્ર વધતી સોલાર ક્ષમતા પર 40% સબસીડી મળવા પાત્ર રહેશે

- જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કી.વો થી વધુ અને 10 કિ.વો કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર 20% સબસીડી મળવા પાત્ર રહેશે. 10 કિ.વો.થી વધુ કુલ સોલાર સિસ્ટમની ક્ષમતા પર સબસીડી મળવાપાત્ર રહેશે નહી.

સોલર રૂફટોપ યોજના માટે સબસિડી પૂરી પાડવા જવાબદાર મંત્રાલય

- સબસિડી ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) પાસેથી મળવાપાત્ર કેન્દ્રીય નાણાકીય સહાય જેટલી જ રકમ રાજ્ય સરકાર પાસેથી મેળવી શકાશે

- એક સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બન્ને પાસેથી સબસિડી મેળવી શકાશે નહીં.

- વીજ વિતરણ કાંપનીઓને સર્વિસ ચાર્જિસ અને કેપેસિટી બિલ્ડિંગ ચાર્જિસની સહાય રાજય સરકાર દ્વારા કરવામાં આવશે.

સોલાર રૂફટોપ યોજના માટે પાત્રતાઃ

- સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.

- કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.

- જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

પ્રધાનમંત્રી સોલાર યોજના, સોલાર પેનલ કિંમત 2022, સોલાર પંપ યોજના 2022, સોલાર કિંમત, સોલાર કંપની

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 ના લાભ

• મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.

• વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને

• આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.

• 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023

ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી

1 3 KV સુધી 40%

2 3 KV થી 10 KV સુધી 20%

3 10 KV થી વધુ સબસિડી મળશે નહિ


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?


તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.




જે તે કંપની સોલાર પેનલની થતી કુલ કિંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરી દે છે અને તમારે ફક્ત બાકી વધતી કિંમત જ ભરવાની હોય છે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર

Email:info.suryagujarat@ahasolar.in

ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 Installer List

https://suryagujarat.guvnl.in/installer-list

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023 | Subsidy of Solar Rooftop Gujarat Scheme (Subsidy Rate) | સોલાર પેનલ કિંમત 2023

ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી

1 3 KV સુધી 40%

2 3 KV થી 10 KV સુધી 20%

3 10 KV થી વધુ સબસિડી મળશે નહિ


સોલાર સિસ્ટમની ક્ષમતા:

- આ યોજનામાં વીજ ગ્રાહક એક કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે

- સબસિડી વધુ વધુ 10 કી.વોની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.

- GHS/ RWAની કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની ક્ષમતા ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં વધુમાં વધુ કુલ 500 કિલોવોટ સુધી રહેશે.


સોલર રૂફટોપ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સીઃ

- રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને આ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી નિમવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ અને સબસીડી વિતરણ રાજ્યની વીજ વિતરણ કંપનીઓ થકી કરવામાં આવશે.


The Gujarat Government has launched Gujarat Residential Solar Rooftop Yojana 2018-19 under solar power policy to promote the use of green energy and reduce conventional energy. The scheme provides subsidies for the installation and maintenance of solar panels. The state government has created a Solar Power Policy and wants to make sure that most of the residential houses, buildings switch to solar energy. In order to achieve this magnitude of capacity, Gujarat has been given the target of 8,024 MW Capacity of Solar Energy by 2021-22, out of which 3,200 MW is to be contributed by the rooftop segment. Gujarat Energy Development Agency (GEDA) will be implementing the scheme.


Solar Rooftop Yojana – Gujarat Objectives

  • To promote use of solar energy
  • To reduce pollution
  • To save energy


Solar Rooftop Yojana – Gujarat Benefits

  • 30% subsidy for installation of solar panels by government of India
  • Upto Rs. 10,000/KW subsidy by the Gujarat government
  • Reduced / zero electricity bill: Generated solar electricity will be adjusted against electricity provided by DISCOM


Eligibility / Who can apply for Solar Rooftop Subsidy?

  1. The solar system is installed within the premises of the service connection, either on the roof or on the ground.
  2. The solar system is of the ownership of the consumer.
  3. The premises of the solar installation is of the ownership of the consumer of the DISCOM or is in the legal possession of the consumer.
  4. Solar cells and solar modules deployed in the solar rooftop system shall be manufactured in India. i.e. Solar cells and/or Modules of Non-Indian Origin shall not be eligible for subsidy under this scheme.
  5. Only new plant and machinery shall be allowed for installation and shall not be shifted anywhere else.


Gujarat Solar Rooftop Yojana Application Form & How to apply?

  1. The application for the subsidy and installation of rooftop solar PV system can be done at the GEDA selected vendors only
  2. These vendors has application forms and the application can be done with them only
  3. Click Here for Authorised Solar Agency list to the find list of GEDA Empaneled Vendors for Solar Rooftop Project
  4. NOTE: The official list of approved vendors is always made available on the official website of GEDA. Always make sure that these vendors only can provide the government subsidy
  5. Fill in the form, provide other documents along with signatures
  6. Returns the duly filled form to the vendor
  7. Make sure that your make payment only for the subsidized amount and not full amount
  8. For maintenance of the solar installation the vendor and beneficiaries needs to make an agreement of the Rs. 50 stamp paper

Required Documents For Solar Rooftop Yojana – Gujarat

  1. Solar system commissioning report singed by vendor, beneficiary and DISCOM officer
  2. Bill/certificate of payment from vendor for the rooftop solar system setup
  3. Setup more than 10KW: certificate for charging permission by CEI
  4. Setup less than 10KW: certificate of electrical supervisor or contractor
  5. Joint installation report which provides about the installation signed by beneficiary and empaneled vendor

NOTE: Vendor will provide most of these documents, you need to sign them. The vendor only needs to submit it to the GEDA for getting a subsidy. The applicant just needs to fill in the form and provide signatures.

રવિવાર, 23 એપ્રિલ, 2023

મહિલા સમ્માન બચત યોજના | Post Office New Scheme Mahila Samman Bachat Yojana

Post Office New Scheme Mahila Samman Bachat Yojana | Mahila Samman Saving Certificate Scheme | महिला सम्मान बचत प्रमाणपत्र | મહિલા સમ્માન બચત યોજના

Post Office New Scheme Mahila Samman Bachat Yojana : દેશની બધી મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસ દ્વારા મહિલા સમ્માન બચત યોજના શરૂ કરવામાં આવી છે. મહિલાઓ આ યોજનામાં આવેદન કરી શકે તે માટે અહીં માહિતી આપવામાં આવી છે.

મહિલાઓ માટે તેમની બચત વધારવા અને તેમના નાણાકીય ભવિષ્ય પર નિયંત્રણ મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. અહીં આ આર્ટીકલ Post Office New Scheme Mahila Samman Bachat Yojana દ્વારા મહિલાઓ માટે Savings Scheme વિગતે વાત કરી રહ્યા છીએ. તેમજ કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી આવેદન કરી શકાય.


Post Office New Scheme Mahila Samman Bachat Yojana


Post Office New Scheme Mahila Samman Bachat Yojana: મહિલા સન્માન બચત યોજના એ 2023 ના બજેટમાં ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બચત યોજના છે. તે ખાસ કરીને મહિલાઓ માટે છે. અને 2 લાખ રૂપિયા સુધીની બચત પર 7.5% ના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.

મહિલા સમ્માન બચત પત્ર યોજના સરકારના નોટિફિકેશન બહાર પડતા સાથે જ અમલમાં આવી છે. આ યોજનાનો લાભ મહિલાઓ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને લઈ શકે છે. મહિલાઓ માટેની ખાસ બચત યોજના ક્યારે લાગુ થઈ, કોણ કરી શકે રોકાણ, કેટલું વ્યાજ મળશે, જાણો આ સ્કીમ સાથે સંકળાયેલી વાતો…..

Highlights of Post Office New Scheme Mahila Samman Bachat Yojana

આર્ટીકલનું નામ: Post Office New Scheme Mahila Samman Bachat Yojana
આર્ટીકલની: ભાષા ગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો હેતું: Mahila Samman Bachat Yojana ની માહિતી
લાભાર્થી: ભારતીય મહિલાઓ
યોજનાનું નામ: Post Office New Scheme Mahila Samman Bachat Yojana
પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટ: Click Here…

Highlights of Post Office New Scheme Mahila Samman Bachat Yojana

Post Office New Scheme
પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓ માટે ખાસ યોજના ખુલ્લી મુકી છે. મહિલાઓ 2 લાખ રૂપિયા સુધી આ યોજનામાં રોકાણ કરી શકે છે. એ યોજના છે, પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજના. આ યોજનામાં દર 3 મહિને વ્યાજ ઉમેરીને ચક્રવૃધ્ધિ વ્યાજ તરીક ગણવામાં આવશે.

Mahila Samman Savings Certificate – કોણ ભાગ લઈ શકે?

  1. કોઈપણ મહિલા દ્વારા પોતાના માટે
  2. સગીર બાળકી વતી તેના વાલી દ્વારા

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત પત્ર યોજના – કેટલી ડિપોઝીટ

  • લઘુતમ રૂપિયા 1 હજાર અને 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય.
  • મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી થાપણ મૂકી શકો છો.
  • વર્તમાન ખાતુ અને અન્ય ખાતુ ખોલવા વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો રાખવો પડશે. દા.ત. તમે આજે એક ડિપોઝીટ કરાવી. ત્યાર બાદ તમારે બીજી ડિપોઝીટ તે નામ પર જ કરવી પડે તો વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખવો પડે.

પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પત્ર સ્કીમ – કેટલો વ્યાજદર

  • તમારી ડિપોઝીટ પર વાર્ષિક 7.5 % વ્યાજ ચૂકવવામાં આવશે.
  • વ્યાજ ત્રિમાસિક ચક્રવૃધ્ધિ રીતે ગણવામાં આવશે. આ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. અને ખાતુ બંધ કરતી વખતે ચૂકવવામાં આવશે.
  • નિયમોનું ઉલ્લંઘન કરીને ડિપોઝીટ ઉપાડવામાં આવે તો સાદુ વ્યાજની ગણતરી કરવામાં આવશે.

Mahila Samman Savings Certificate – ઉપાડ

  • એકાઉન્ટ ખોલવાની તારિખથી એક વર્ષ પછી જે બેલેન્સ હોય તેમાંથી 40 % રકમ ઉપાડી શકાય.
  • ખાતાધારક અવસાન પામે ત્યારે બધી રકમ ઉપાડી શકાય. આવા સંજોગોમાં યોજનાનું વ્યાજ મૂળ રકમ પર ચૂકવવામાં આવશે.
  • ખાતુ ખોલ્યાના છ મહિના પછી કોઈ કારણ દર્શાવ્યા વગર ઉપાડવામાં આવે તો, યોજનામાં 2 ટકા ઓછું વ્યાજ આપવામાં આવશે. એટલે કે 5.5 % જ વ્યાજ ચૂકવવામાં આવશે.

Mahila Samman Savings Certificate – પરિપક્વતા

  • શરૂઆતની તારિખથી 2 (બે) વર્ષ પછી થાપણદાર મહિલાને ચૂકવવાપાત્ર રકમ આપવામાં આવશે.

Mahila Samman Savings Certificate – ખાતુ કેવી રીતે ખોલવું

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ફોર્મ અને ડોક્યુમેન્ટ લઈ નજીકની પોસ્ટ ઓફિસ પર જવું પડશે.
ખાતુ ખોલવાનું ફોર્મ (ફોર્મ માટે અહીં ક્લીક કરો…)
આધાર કાર્ડ
પાનકાર્ડ – નવા પાનકાર્ડ કાઢવાની માહિતી
KYC ફોર્મ
રોકડ રકમ અથવા ચેક સાથે પે-ઈન-સ્લીપ

Post Office Mahila Samman Saving Scheme – Helpline

વિભાગનું નામ: Post Office in India
Address: તમારી નજીકની પોસ્ટ ઓફિસ
Customer Care Toll Free Number: 1800 266 6868

Helpline-Post Office Mahila Samman Saving Scheme

FAQ’s Post Office New Scheme Mahila Samman Bachat Yojana

મહિલા સમ્માન બચત પત્ર યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?

ભારતના નાણામંત્રી, નિર્મલા સીતારમણ.

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનામાં 2 વર્ષમાં કેટલું રોકાણ કરી શકાય?

₹2,00,000 સુધી.

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો કવરેજ વિસ્તાર કેટલો છે?

સમગ્ર દેશને આવરી લે છે.

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો વ્યાજ દર શું છે?

દર વર્ષે 7.5%.

How to Open a Mahila Samman Savings Certificate?

પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ કરી શકો છો. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને, તેને ભરીને અને નજીકની પોસ્ટ ઓફિસ શાખામાં સબમિટ કરીને તમે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતું ખોલી શકો છો.

શું મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર કરમુક્ત છે?

ના, આ રોકાણ પર મળતુ વ્યાજ કરપાત્ર છે. પરંતુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદા હોઈ તેમાં મળતું વ્યાજ પર ટી.ડી.એસ. કપાય તેવો સંભવ નથી.

મહિલા સમ્માન બચત યોજના ક્યાં સુધી ચાલશે ?

મહિલા સમ્માન બચત યોજના માર્ચ 2025 સુધી ચાલશે.

Disclaimer – Post Office Mahila Samman Saving Scheme

Post Office New Scheme Mahila Samman Bachat Yojana અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Post Office New Scheme Mahila Samman Bachat Yojana ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

શુક્રવાર, 21 એપ્રિલ, 2023

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ @parivahan.gov.in

Driving License form online @parivahan.gov.in | ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ @parivahan.gov.in
 

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે. ત્યારબાદ તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે. ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ,1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ
ડ્રાઇવિંગ લાયસન્સ (ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

લાયસન્સના પ્રકાર
વાહનોની કેટેગરીના આધારે લાયસન્સ ના નીચે મુજબના પ્રકાર પાડવામાં આવ્યા છે:
√ હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ : આ પ્રકારના LL માં જીપ, ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
√ મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ : આ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
√ મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ : માલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
√ ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ : આ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
√ ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ : આ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
√ ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ : આમાં, ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
√ લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સ : આમાં, ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ મેળવવા માટેના માપદંડ
  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
✓ ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ, LC, લાઈટબીલ, LIC પોલિસી, જન્મ પ્રમાણપત્ર વગેરે.
✓ અરજી પત્રક
✓ પાસપોર્ટ સાઇઝનો ફોટો
✓ સહી નો ફોટો

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ ભરવા માટેના સ્ટેપ
  1. સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
  2. હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  3. ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  4. રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  5. નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  6. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi’ પર ક્લિક કરો.
  7. હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  9. છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.

ઓનલાઈન ફોર્મ ભરવા: અહીં ક્લિક કરો

આમ,ઉપરના સરળ સ્ટેપ દ્વારા તમે લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

બુધવાર, 19 એપ્રિલ, 2023

Gyan Shakti Admission 2023 Free Education Scheme 2023 from Class 6 to 12 in Private Schools

Gyan Shakti Admission 2023 Free Education Scheme 2023 from Class 6 to 12 in Private Schools


Gyan Shakti Admission 2023: Many schemes are being run by the Gujarat government to provide quality education to primary school children, recently the notification for admission under such Gyan Shakti project has been officially released.

Students who have studied class I to V in government and aided schools and who have completed class V in all the above schools and in model schools as well as students who have completed class V in dependent private schools can fill the online form for the entrance exam Gyan Shakti Admission 2023 Yojana

You will get all the information like which student can fill the form, when the exam will be conducted etc. through this article.

Gyan Shakti Admission 2023


Scheme Name : Gnan Shakti Residential School Gnan Shakti Day School Raksha Shakti School Gnan Shakti Tribal Residential School

Admission : Admission in class 6th

Benefit: Free study facility in private school from class 6th to 12th

Form Filling Date : 23 March 2023 to 5 April 2023

Exam Date : 27 April 2023

Website: www.sebexam.org

Eligibility Criteria


Under Gyan Shakti Admission 2023, the following students can fill the form to get admission in class VI.

Students who have studied class 1 to 5 in government and granted schools and who have completed class 5 can fill the form for admission to class 6 in all these schools.

Students who have completed class V in vocal dependent private schools can fill the form for admission to Raksha Shakti School and Model School only.

Examination fee


There is no fee for filling the entrance exam form for admission in these schools, that means the student does not have to pay any fee for appearing in the entrance exam.

Structure of Entrance Exam


The structure of the entrance exam for admission to all these schools will be as follows

  • Total Marks 120 Time 150 Minutes
  • Medium of Examination Gujarati English
  • The syllabus will be of class 5

Necessary instructions regarding online form filling


To apply online for your child's Class VI admission, the following steps are to be followed

Only online form will be accepted for this entrance exam

Children will be admitted only on merit basis

One has to keep checking the official website to be continuously informed about the exam related details

The application form of this entrance exam can be filled online from the official website

The details mentioned in the online application form are not verified by the State Examination Board, therefore the student himself will be responsible for the personal information and other details.

For this test, the application form is filled online by the State Examination Board Gandhinagar and if the details of the information sought by the student have been concealed or false information is found by the board, then the decision to cancel the result of the student will be taken by the Chairman Mr. State Examination Board, examination oriented.

In all matters the decision of the Chairman Mr. State Examination Board shall be final

The form of this entrance exam will be filled in Model School School at BRC Bhavan and CRC Bhavan and from the student's own schools absolutely free of cost.

A student of a vocal dependent school can fill the admission form only for Raksha Shakti School and Model School.

Only a maximum of 25% students from vocal dependent schools will be admitted to Raksha Shakti School

CET Exam Hall Ticket 2023 PDF Download



The student should take a printout of the form filled online on the website and keep it with him

Hall ticket information will be sent to your registered mobile via SMS or you have to keep checking the official website and will also be informed by the school.

After downloading the hall ticket, the student should study all the instructions given on the back and below in detail.

After making a copy of the hall ticket, the student has to affix the signature of the school principal and the child's passport size photo on the hall ticket.

According to the above advertisement, if any further information is required, the office of BRC TPEO Shri can be contacted during school hours on the current working day. For the TPEO office, the concerned Taluka Panchayat office can be contacted


The student has to give a certificate online that the details of the form filled by him/herself are correct.

In case of Scheduled Castes and Scheduled Tribes a self-certificate from the competent authority is required to be produced at the time of entry.

Important link


જ્ઞાન શક્તિ એડમિશન ડિટેલ નોટિફિકેશન વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
તમામ બીઆરસી ભવન નું સરનામું જોવા માટેઅહીં ક્લિક કરો

મંગળવાર, 11 એપ્રિલ, 2023

Mukhyamantri Matrushakti Yojana | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

Mukhyamantri Matrushakti Yojana મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના
 

મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના 2023 કેવી રીતે લાગુ કરવી અને મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાના લાભો અને ઉદ્દેશ્ય તપાસો


કેન્દ્ર અને રાજ્ય સરકારો સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓને આર્થિક સહાય અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. ગુજરાત સરકાર 18 જૂન 2022ના રોજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવા માટે તૈયાર છે. આ યોજના દ્વારા સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે. આ લેખમાં મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આવરી લેવામાં આવશે. તમને ઉપરોક્ત યોજનાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા જાણવા મળશે. તે સિવાય તમને તેની યોગ્યતા અને લાભો સંબંધિત વિગતો પણ મળશે. તેથી યોજનાને લગતી દરેક વિગતો મેળવવા માટે તમારે અંત સુધી લેખમાંથી પસાર થવું પડશે.


મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના 2023 વિશે

18 જૂન 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં જાહેર રેલીને સંબોધિત કરતી વખતે મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાનો  પ્રારંભ કરશે  . આ યોજના હેઠળ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ અને તેમના નવજાત બાળકોને શરૂઆતના 1000 દિવસ દરમિયાન પોષણયુક્ત ખોરાક આપવામાં આવશે. આ યોજના ગર્ભાવસ્થા દરમિયાન થતા કુપોષણ અને એનિમિયાનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી છે જે ગર્ભને અવરોધે છે અને શિશુના ખરાબ સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. આ સ્કીમ સ્ટંટિંગ અને પ્રિમેચ્યોર ડિલિવરી ઘટાડવા જઈ રહી છે. આ યોજના દ્વારા માતા અને બાળક બંનેને સારું પોષણ પૂરું પાડવામાં આવશે. આ યોજના લાભાર્થીઓના જીવનધોરણમાં સુધારો કરવા જઈ રહી છે. તે સિવાય લાભાર્થી પણ સ્વનિર્ભર બની જશે.

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાનો ઉદ્દેશ્ય

 મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ  સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષક આહાર પૂરો પાડવાનો છે. આ યોજના દ્વારા સરકાર શરૂઆતના 1000 દિવસ માટે પોષણયુક્ત ખોરાક આપવા જઈ રહી છે. આ યોજનાના અમલીકરણથી કુપોષણ અને એનિમિયામાં ઘટાડો થશે. શિશુઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે. આ સ્કીમ સ્ટંટિંગ અને પ્રિમેચ્યોર ડિલિવરી પણ ઘટાડવા જઈ રહી છે. માતૃશક્તિ યોજના માતા અને બાળક બંને માટે સારું પોષણ સુનિશ્ચિત કરશે. મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીઓના જીવનધોરણમાં સુધારો કરવા જઈ રહી છે. તે સિવાય લાભાર્થી પણ સ્વનિર્ભર બની જશે

મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાના લાભો અને વિશેષતાઓ

  • 18 જૂન 2022ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં એક જાહેર રેલીને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો  પ્રારંભ કરશે  .
  • આ યોજના હેઠળ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ અને તેમના નવજાત બાળકોને શરૂઆતના 1000 દિવસ દરમિયાન પોષણયુક્ત ખોરાક આપવામાં આવશે.
  • આ યોજના ગર્ભાવસ્થા દરમિયાન થતા કુપોષણ અને એનિમિયાનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી છે જે ગર્ભને અવરોધે છે અને શિશુના ખરાબ સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે.
  • આ સ્કીમ સ્ટંટિંગ અને પ્રિમેચ્યોર ડિલિવરી ઘટાડવા જઈ રહી છે.
  • આ યોજના દ્વારા માતા અને બાળક બંનેને સારું પોષણ પૂરું પાડવામાં આવશે.
  • આ યોજના લાભાર્થીઓના જીવનધોરણમાં સુધારો કરવા જઈ રહી છે. તે સિવાય લાભાર્થી પણ સ્વનિર્ભર બની જશે.
  • વર્ષ 2022-23 માટે આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે નોંધાયેલ અથવા 2 વર્ષ સુધીના બાળકોની માતાઓ હોય તેવા લાભાર્થીઓ સાથે તમામ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે.
  • સરકાર આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રમાંથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવા જઈ રહી છે.
  • આ યોજનાના અમલીકરણ માટે સરકારે 811 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.
  • આગામી 5 વર્ષ માટે સરકાર આ યોજનાના અમલીકરણ માટે 4000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવા માટે તૈયાર છે.

મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાના આંકડા

જિલ્લાઓની સંખ્યા: 40
ઘટકોની સંખ્યા: 427
આંગણવાડી નંબર: 53037 છે
મંજૂર અરજી: 298969 છે
કુલ એપ્લિકેશન: 320559 છે

પાત્રતા માપદંડ અને જરૂરી દસ્તાવેજો


  1. અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
  2. સ્ત્રીઓએ ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી માતા હોવી જોઈએ
  3. આધાર કાર્ડ
  4. રહેઠાણનું પ્રમાણપત્ર
  5. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  6. આવકનું પ્રમાણપત્ર
  7. મોબાઇલ નંબર
  8. ઈમેલ આઈડી
  9. જન્મ પ્રમાણપત્ર વગેરે

મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ,  મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટ  પર જાઓ

  • હોમ પેજ તમારી સામે દેખાશે
  • હોમ પેજ પર, તમારે સેવાઓ પર ક્લિક કરવાની જરૂર છે
  •  હવે તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે

  • મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના
  • એક નવું પૃષ્ઠ તમારી સમક્ષ દેખાશે
  • સ્પેસ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર, નામ, જન્મ તારીખ અને જાતિ દાખલ કરવી પડશે
  • તે પછી, તમારે વેલિડેટ આધાર પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારે તમારા રેશન કાર્ડ સભ્યનું આઈડી, નામ, મોબાઈલ નંબર વગેરે દાખલ કરવાનું રહેશે
  • તે પછી, તમારે મોકલો OTP પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમને એક OTP પ્રાપ્ત થશે જે તમારે OTP બોક્સમાં એન્ટર કરીને સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
  • તે પછી, તમારે લાભાર્થીની ગર્ભાવસ્થાની માહિતી દાખલ કરવી પડશે
  • હવે તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અરજી કરી શકો છો

નોંધણી અપડેટ કરવાની પ્રક્રિયા

  • મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો 
  • હોમ પેજ તમારી સામે દેખાશે
  • હોમપેજ પર, તમારે સેવાઓ પર ક્લિક કરવું જરૂરી છે
  •  તે પછી, તમારે રજિસ્ટ્રેશન અપડેટ પર ક્લિક કરવું પડશે
  • નોંધણી અપડેટ કરો


  • એક નવું પૃષ્ઠ તમારી સમક્ષ દેખાશે
  • આ પેજ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે
  • તે પછી, તમારે એડિટ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમે તમારી નોંધણી અપડેટ કરી શકો છો

મોબાઈલ નંબર અપડેટ કરવા માટે

  • મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ 
  • હોમ પેજ તમારી સામે દેખાશે
  • હવે તમારે સેવાઓ પર ક્લિક કરવાની જરૂર છે
  • તે પછી તમારે  મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરવાનું રહેશે
  • મોબાઈલ નંબર અપડેટ કરો

  • એક નવું પૃષ્ઠ તમારી સમક્ષ દેખાશે
  • પેજ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવી પડશે
  • હવે તમારે send OTP પર ક્લિક કરવાનું રહેશે
  • તે પછી, તમારે OTP બોક્સમાં OTP દાખલ કરવો પડશે
  • હવે તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો

નોંધણીની રસીદ ચકાસવા માટેની પ્રક્રિયા

  • સૌ પ્રથમ,  મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટ  પર જાઓ
  • હોમ પેજ તમારી સામે દેખાશે

  • હોમ પેજ પર, તમારે સેવાઓ પર ક્લિક કરવાની જરૂર છે
  • તે પછી, તમારે રજિસ્ટ્રેશનની રસીદ પર ક્લિક કરવું પડશે
  • એક નવું પૃષ્ઠ તમારી સમક્ષ દેખાશે
  • આ પેજ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે
  • તે પછી, તમારે verify પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે નોંધણીની રસીદ ચકાસી શકો છો

મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

  • મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો 
  • હોમ પેજ તમારી સામે દેખાશે
  • તે પછી, તમારે ડાઉનલોડ પર ક્લિક કરવું પડશે 

  • મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • હવે તમારે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે
  • મોબાઇલ એપ્લિકેશન તમારી સિસ્ટમ પર ડાઉનલોડ કરવામાં આવશે

તમારી સંપર્ક વિગતો અપડેટ કરવા માટે

  • સૌ પ્રથમ,  મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટ  પર જાઓ

  • હોમ પેજ તમારી સામે દેખાશે
  • હોમ પેજ પર, તમારે  અમારો સંપર્ક કરો પર ક્લિક કરવું જરૂરી છે

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...