બુધવાર, 25 મે, 2022

નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગો માટે આર્થીક સહાય યોજના | Niradhar Vrudh Sahay Yojana Gujarat

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના | Assistance Destitute Old Age Pension ASD | Digital Gujarat Portal Online Apply | Niradhar Vrudh sahay yojana form pdf | vrudh pension yojana in gujarat online | Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | niradhar vrudh sahay yojana gujarat form | niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2022 | sje.gujarat.gov.in 2022 | E-Samaj Kalyan | niradhar pension yojana gujarat


વૃદ્ધ પેન્શન યોજના | Assistance Destitute Old Age Pension ASD | Digital Gujarat Portal Online Apply | Niradhar Vrudh sahay yojana form pdf


Niradhar Vrudh Sahay Yojana Gujarat | વૃદ્ધ પેન્શન યોજના વિષે સંપૂર્ણ માહિતી

Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) હેઠળ  વૃદ્ધને કેટલી સહાય મળવાપાત્ર થશે?  ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.  આ યોજના હેઠળ ગુજરાત સરકારે નિરાધાર  વૃદ્ધોને દર મહિને 750/-  રૂપિયાથી લઈને 1000/-  સુધી આપે છે.


ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. એમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો, નિરાધાર વૃધ્ધ માટે ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં ઈન્‍દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય અને નિરાધાર અપંગોના નિભાવ માટે યોજના અમલી છે.

  • યોજનાનો હેતુ
  • યોજનાનો લાભ માટે યોગ્યતા
  • યોજના માટે આવક મર્યાદા
  • ASD યોજના હેઠળ મળવાપાત્ર લાભ
  • ASD યોજના માટેના ડોક્યમેન્‍ટ
  • યોજનાની અરજી ક્યાં કરવી?
  • યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?
  • Vrudh Pension Yojana Online helpline number
  • યોજના ક્યારે બંધ થાય?
  • નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અગત્યની બાબત
  • Niradhar vrudh sahay yojana form pdf
  • માનવ ગરિમા યોજના | Manav Garima Yojana Online Form
  • તબેલા માટેની લોન યોજના । Tabela Loan in Gujarat 
  • Gay Sahay Yojana – ikhedut Portal | દેશી ગાય સહાય યોજના
  • 1 thought on “નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગો માટે સહાય યોજના | Niradhar Vrudh Sahay Yojana Gujarat”


યોજનાનો હેતુ

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેનું અંગ્રેજી નામ “Assistance Destitute Old Age Pension-ASD” તરીકે ઓળખાય છેેે.


યોજનાનો લાભ માટે યોગ્યતા

નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

1. અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.

2. અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. 

3. દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.

4. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

5. લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.


યોજના માટે આવક મર્યાદા : નિરાધાર વૃધ્ધ સહાય યોજના (Old Age Pension Scheme) આવકની મર્યાદા (Income Limit)

અરજી કરનાર વ્યક્તિ તો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-)

અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો એક લાખ વીસ રૂપિયા (1,20,000/-)

નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા (Income Limit For Vrudha Pension Yojana) | Old Age Welfare

ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક આવકની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.  


આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) અને જો ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરનાર વ્યક્તિ રહેતો હોય તો તેમણે એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) થી વધુ ન હોવી જોઈએ જો વધુ હોય તો તે આ યોજના માટે અરજી કરી શકતો નથી.


vrudh pension yojana in gujarat online | Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | niradhar vrudh sahay yojana gujarat form | niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2022 | sje.gujarat.gov.in 2022 | E-Samaj Kalyan


Highlight of Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay

આર્ટિકલ: નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગોના સહાય યોજના

ભાષા: ગુજરાતી

લાભાર્થીની પાત્રતા:  નિરાધાર વૃધ્ધ કે જેમને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ

લાભાર્થીની પાત્રતા-2: દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ ધરાવતા હોય

સહાયની રકમ: દર મહિને 750

અરજી પ્રક્રિયા: ઓનલાઈન (Digital Gujarat Portal)

અમલીકરણ તારી (Launched Date) તારીખ: ૦૧/૦૪/૧૯૭૮

મળવાપાત્ર સહાય: 750/- થી 1000/- રૂપિયા

અરજી કરવાની પ્રક્રિયા: ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online

Official Website: https://sje.gujarat.gov.in/


ASD યોજના હેઠળ મળવાપાત્ર લાભ 

Vrudh Sahay Yojana Gujarat હેઠળ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 750 (સાતસો પચાસ) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.


Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 750/- પેંશન સહાય પેટે આપવામાં આવશે.


ASD યોજના માટેના ડોક્યમેન્‍ટ

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તથા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂરી છે.

  1. લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)
  2. આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)
  3. ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
  4. રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
  5. આધારકાર્ડ(Aadhar card)
  6. લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ)
  7. 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું.
  8. 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર
  9. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ


યોજનાની અરજી ક્યાં કરવી?

ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજ્ય સરકારની વૃદ્ધ સહાય યોજનાનો લાભ તેમના ગામમાંથી જ મળી રહે અને તેઓને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે અને જન સામાન્યની ‘જીવન જીવવાની સરળતા (Ease of Living) નો રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ કરવા માટે સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ/સેવાઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર Vrudh sahay yojana online apply કરી શકશે.


ગ્રામસ્તરે “e-gram કેન્‍દ્રો” મારફતે નિમાયેલા Village Computer Entrepreneur (VCE) દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ “digital gujatat portal website” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.


e-Gram કેન્‍દ્રો ખાતેથી આ સેવાઓ ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્‍દ્રો કે ATVT (એટીવીટી) કેન્‍દ્રો ખાતેથી પણ “નિરાધાર વૃદ્ધ પેન્‍શન યોજના (ASD) ” માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકશે.


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના | Indira Gandhi National Old Age Pension Scheme

Niradhar-Vrudh-Pension-Yojana-Form-Gujarat


યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.


ASD યોજનામાં લાભ શુ મળે? (Benifits Of Vrudh Sahay Yojana Gujarat)

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માં  અરજી કરનાર વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષથી લઈને ૭૪ વર્ષ કે તેનાથી વધુ હોય તો તેમને દર વર્ષે 750/-  રૂપિયાથી લઈને હજાર રૂપિયા  (1000/- RS) સુધી  સહાય મળવાપાત્ર થશે.

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દર મહિને સહાયે અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાંડી.બી.ટી. દ્વારા દર મહિને જમા કરાવવામાં આવે છે.


નિરાધાર વૃદ્ધ સહાય યોજના અરજીપત્રક ક્યાંથી મળશે?

નિરાધાર વૃધ્ધ સહાય યોજના અરજીપત્ર કે ગુજરાત સરકાર  દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. નીચે આપેલ  કચેરીઓની લેખ પરથી તમે આ યોજના માટેનું અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકો છો.

  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
  •  ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.


વૃદ્ધ પેન્શન યોજના ની અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ

  • પ્રથમ સત્તાવાર ઓફીસીઅલ વેબસાઇટપર જાઓ.
  • Official website : અહી ક્લિક કરો
  • સૌ પ્રથમ, તમારી સ્ક્રીન પર દેખાતું નીચે મુજબ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • વિધવા સહાય મેળવવા માટેનું ફોર્મ PDF 2021 : Download
  • આવેદનપત્ર ભરો
  • ઉપરોક્ત તમામ દસ્તાવેજો જોડો.
  • આ ફોર્મ સામાજિક સુરક્ષા કચેરીને સબમિટ કરો.
  • પછી, તમને મામલતદાર વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર મળશે.


Vrudh Pension Yojana Online helpline number

નિરાધાર વૃધ્ધ પેંશન યોજનાના ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરવાની રહેશે. ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા અને પ્રશ્ન હોય તો  18002335500 કોલ કરી શકાય છે.


 Download PDF File


યોજના ક્યારે બંધ થાય?

1. લાભાર્થીનો પુત્ર 21 (એકવીસ) વર્ષનો થાય ત્યારે સહાય બંધ થાય છે.

2. લાભાર્થીનું અવસાન (મૃત્યુ) થવાના કિસ્સામાં 

3. લાભાર્થીની વાર્ષિક આવક વધુ થાય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના બંધ થાય છે.


Vrudh Pension Sahay Yojana Online Helpline Number (હેલ્પલાઈન નંબર)

વૃદ્ધ પેન્શન યોજના માટેનું હેલ્પલાઇન નંબર તેમજ તેમનો એડ્રેસ નીચે મુજબ આપેલું છે:

એડ્રેસ (Address): નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

સંપર્કો ફોન (Phone Number): +૯૧ ૭૯૨૩૨ ૫૬૩૦૯


નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અગત્યની બાબત

નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી દ્વારા કરવામાં આવેલ અરજી સબંધિત મામલતદારશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવે તો અરજી અંગે 60 દિવસની અંદર સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.


Niradhar vrudh sahay yojana form pdf 

Download Vrudh Pension Yojana Form


FAQs

Q: નિરાધાર વૃધ્ધ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: દર મહિને 750/-  રૂપિયાથી લઈને 1000/-  સુધી


Q:  નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન્યુ ઓફિસિયલ વેબસાઈટ કઈ છે? 

Ans: https://sje.gujarat.gov.in/


Q: નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે ની કેટલી ઉંમર ની જોગવાઈ છે?

Ans: 60  વર્ષ કે તેનાથી વધુ.


Q: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે?

Ans: અહીં આપેલી ડાઉનલોડ લીંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તેમની ઓફીસર વેબસાઈટ પરથી તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ. 

શનિવાર, 21 મે, 2022

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kuvarbai Nu Mameru Yojana Online Form

કુંવરબાઈનું મામેરું યોજના - ગુજરાત સરકાર  | Kuvarbai Nu Mameru Yojana Online Form

E-Samaj kalyan Portal  For Sarkari Yojana | Kuvar bai Nu Mameru Yojana Documents List in Gujarati | કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf |Social Justice & Empowerment Department –SJED


કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kuvarbai Nu Mameru Yojana Online Form


    ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો માટેની સરકારી યોજનાઓ કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2022 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.

કુવરબાઈ નુ મામેરુ યોજના અરજી ફોર્મ ગુજરાત

Gujarat Kuvarbai nu Mameru Yojana Info

  • કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ
  • Hightlight Point of Kuvarbai nu Mameru Yojana
  • કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા
  • Kuvarbai Nu MameruYojana Documents List in Gujarati
  • Kuvarbai Nu Mameru Yojana Income Limit
  • Benefits of Kuvarbai Nu Mameru Yojana
  • Kuvarbai Nu MameruYojana Form Pdf
  • How to Online Apply Kuvarbai Nu Mameru Yojana 2022
  • E Samaj Kalyan Status Check
  • Important Links of Kuvarbai nu Mameru Yojana
  • FAQ’s of Gujarat Kuvarbai Nu Mameru Yojana


Kuvarbai nu Mameru Yojana in Gujarati

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. Kuvarbai Nu Mameru Yojana માં લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.


કુંવરબાઈનું મામેરું યોજનાનો મુખ્ય હેતુ 

રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kuvarbai Nu Mameru Yojana Online Form Paripatra

Hightlight Point of Kuvarbai nu Mameru Yojana

યોજનાનું નામ:  Gujarat Kuvarbai nu Mameru Yojana 2022
આર્ટિકલની ભાષા: ગુજરાતી અને English
યોજનાનો હેતુ: રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી: ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
Application Mode:: Online
Kuvarbai Nu MameruYojana Amount -1:: તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Amount -2: ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Website (Official): https://esamajkalyan.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? : Click Here


Hightlight Point of Kuvarbai nu Mameru Yojana

કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
  • એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat  નો લાભ મળશે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો

  1. કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
  2. ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
  3. પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
  4. લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
  5. લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  6. લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
  7. સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  8. સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.


Kuvarbai Nu MameruYojana Documents List in Gujarati

કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.

  1. કન્યાનું આધારકાર્ડ
  2. લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
  3. કન્યાનો જાતિનો દાખલો
  4. કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
  5. લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  6. કન્યાના રહેઠાણનો પુરાવો
  7. કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  8. વર-કન્યાનો સંયુક્ત ફોટો
  9. વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  10. લગ્નનોંધણી પ્રમાણપત્ર
  11. કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
  12. કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો


Kuvarbai Nu Mameru Yojana Income Limit

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

વિસ્તાર ::: આવક મર્યાદા

ગ્રામ્ય વિસ્તાર: 120000/-

શહેરી વિસ્તાર: 150000/-


Income Limit

Benefits of Kuvarbai Nu Mameru Yojana

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.

  • જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
  • જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.


New GR for Kuvarbai Nu Mameru Yojana 2022 | kuvarbai mameru yojana gujarat form download | kuvarbai mameru document

Kuvarbai Nu Mameru Yojana New GR

Kuvarbai Nu MameruYojana Form Pdf

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા  SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.


Caste Name Download Links

Kuvarbai Nu MameruYojana Form Pdf (OBC-EBC)  Download Now

Kuvarbai Nu MameruYojana Form Pdf (SC)  Download Now

Kuvarbai Nu MameruYojana Form Pdf



How to Online Apply Kuvarbai Nu Mameru Yojana?

રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. E Samaj Kalyan Gujarat Registration કેવી રીતે કરવું તેની step-by-step માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ Google Search માં જઈને ‘e samaj kalyan Portal’ ટાઈપ કરવાનું રહેશે.

kuvarbai nu mameru yojana online apply | kuvarbai nu mameru yojana details in gujarati pdf | kuvarbai nu mameru yojana in gujarati

  • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
  • તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું Personal Page ખોલવાનું રહેશે.

kuvarbai nu mameru yojana | kuvarbai nu mameru yojana application status | kuvarbai nu mameru yojana 2020 online apply | kuvarbai nu mameru yojana website | kuvarbai nu mameru information in gujarati

Image of Government official Portal (e-Samaj Kalyan Portal)

  • લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan.gujarat.gov.in login બતાવતી હશે.
  • જેમાં Kuvarbai Nu Mameru Yojana 2022 પર ક્લિક કરવાનું રહેશે.
  • કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
  • ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
  • ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્‍ટ  (Original Document) અપલોડ કરવાના રહેશે.
  • તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્‍ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.
  •  છેલ્લે, અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીની પ્રિન્‍ટ કાઢી લેવાની રહેશે.

વધુ માહિતી માટે આ વિડીયો જુઓ


E Samaj Kalyan Gujarat Registration Process

E Samaj Kalyan Status Check Here

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરાય છે.લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણવું જરૂરી છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan Application Status જાણી શકે છે. નીચેની આપેલા બટન દ્વારા લાભાર્થીઓ પોતાની Application Status Check કરી શકે છે.


Important Links of Kuvarbai nu Mameru Yojana

Official Website: Click Here

Your Application Status:: Click Here

New User? Please Register Here!:: Click Here

New NGO Registration:: Apply Here


Important Links of Kuvarbai nu Mameru Yojana

FAQ’s of Gujarat Kuvarbai Nu Mameru Yojana

કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?

  • રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય મળશે.


Kunwar Bai Nu Mameru Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

  • કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.


કુંબરબાઈનું મામેરુ લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

  • Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું રહેશે. કન્યાઓ e samaj kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકશે.


કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?

  • ગુજરાતની આર્થિક રીતે નબળા વર્ગ કન્યાને લગ્ન કર્યા બાદ કુંવરબાઈ મામેરા યોજના લાભ મળવાપાત્ર થાય છે.

ગુરુવાર, 19 મે, 2022

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના | Atmanirbhar Gujarat Sahay Yojana (AGSY): Application Form PDF, Registration

Atmanirbhar Gujarat Sahay Yojana (AGSY): Application Form PDF, Registration | Gujarat Sahay Yojana Application Form | Apply Online Atmanirbhar Gujarat Sahay | Gujarat Sahay Rs. 1 Lakh Loan Scheme | Download Gujarat Sahay Yojana PDF


[Apply Online] Atmanirbhar Gujarat Sahay Yojana (AGSY) 2022 Form PDF – Rs. 1 Lakh Loan Scheme at 2% Interest

આત્મનિર્ભર ગુજરાત સલાહ યોજના હેઠળ 1 લાખ દિવસ अथवाનલાઇન અથવા लाइनફલાઇન એપ્લિકેશન કેવી રીતે હોય, તે તમામ માહિતી ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2021 શરૂ કરી છે જેમાં રૂ. 2% વ્યાજ દર યોજના પર 1 લાખ લોન. આ રાજ્ય સરકારનો રૂ. લોકો માટે 5000 કરોડનું પેકેજ. તેમાં નાના ઉદ્યોગપતિઓ, કુશળ કામદારો, orટોરિક્ષા માલિકો, ઇલેક્ટ્રિશિયન અને અન્ય શામેલ છે જેમની ચાલુ કોવિડ -19 લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ છે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2021 Onlineનલાઇન અરજી કરો

ગુજરાત રાજ્ય સરકાર નાના ઉદ્યોગકારોને લક્ષ્યાંકિત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (એજીએસવાય) હેઠળ લોન આપતી બેંકોને વધુ 6% વ્યાજ ચૂકવશે.

  • એપ્લિકેશન પ્રારંભ તારીખ: 21 મે 2022
  • અરજીની છેલ્લી તારીખ: 31 ઑગસ્ટ 2022

In this article today, we will share with you all the important aspects of the Atmanirbhar Gujarat Sahay Yojana which has been launched by the Chief Minister of Gujarat state recently to help all of the poor people who are worse struck by the lockdown situation. In this article, we will share with you all the implementation procedures of the scheme and the application procedure for the small businessman who wishes to apply for this scheme. We will also share with you all the eligibility criteria and all of the incentives available.



About Gujarat Sahay Yojana

Gujarat government has propelled Atmanirbhar Gujarat Sahay Yojana to give Rs. 1 lakh advance at 2% loan cost plot. This is state Government assistance as Rs. 5000 crore bundle for individuals. It incorporates little representatives, talented specialists, autorickshaw proprietors, circuit testers and others whose monetary exercises have been upset because of the continuous COVID-19 lockdown. The state administration of Gujarat will pay another 6% enthusiasm to banks giving credit under the Atmanirbhar Gujarat Sahay Yojna (AGSY) directed at little businesspeople.

Objective of Atmanirbhar Gujarat Sahay Yojana

The main objective of Atmanirbhar Gujarat Sahay Yojana is to provide loans to all those businessmen whose businesses have been suffering due to coronavirus lockdown. The government is providing Rs 1 lakh loan at 2% interest. With this loan, the businessman of Gujarat can restart their business that has been stopped due to coronavirus lockdown.


Details Of Atmanirbhar Gujarat Sahay Yojana

Name Atmanirbhar Gujarat Sahay Yojana

Launched by Gujarat Government

Beneficiaries Small and lower-middle-class workers

Objective Providing monetary help and cheap loans to small businesses

Start Date Of Application 21 May 2022

Official Website


ગુજરાત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના આવેદનપત્રો લગભગ 1000 જિલ્લા સહકારી બેંક શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક શાખાઓ અને 7000 થી વધુ ક્રેડિટ સોસાયટીઓ સહિત 9000 થી વધુ સ્થળોએ ઉપલબ્ધ રહેશે. રાજ્યની સહકારી બેંક, 18 જિલ્લા સહકારી બેંકો, 217 શહેરી સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા લોન આપવામાં આવશે.

ભરેલા અરજીપત્રક જરૂરી દસ્તાવેજો સાથે ગુજરાતની જિલ્લા સહકારી બેંકો, શહેરી સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓની કોઈપણ શાખામાં સબમિટ કરી શકાય છે.

Highlights of Aatma Nirbhar Gujarat Sahay Yojana

Here are the important features and quick highlights of the new scheme:-

1 Name of the Scheme Atmanirbhar Gujarat Sahay Yojana

2 Launch Date 14 May 2020

3 State Gujarat

4 Article Category Application / Registration Form

5 Application Mode Offline through District Co-operative banks, urban co-operative banks and credit societies.

6 Beneficiaries Small businessmen, skilled workers, auto-rickshaw owners, electricians, barbers

7 Major Benefit Loans at lower interest rate

8 Loan Amount up to Rs. 1 lakh

9 Interest Rate 2% per annum

10 Loan Tenure 3 years

11 Repayment of Principal and Interest 6 months after loan sanction date

12 Parent Scheme Aatmanirbhar Bharat Abhiyan

13 Launched By CM Vijay Rupani

14 Application Start Date 21 May 2022

15 Application Last Date 30 August 2022


Benefits Of Atmanirbhar Gujarat Sahay Yojana

The Gujarat government has come out with this scheme to help all of the poor businessmen whose businesses have been struck by the Coronavirus disease and they are not able to revive their businesses. The Gujarat government will give a one lakh rupees loan on 2% interest will be which will be a great deal for all of those businessmen who want to revive their business after this lockdown. This deal as said by the concerned authorities of the Gujarat government is far better than all of the other states’ incentives of only rupees 5000.


Implementation Of The Scheme

Around 10 lakh recipients will be given the advance of Rs. 1 lakh each from banks at just 2% yearly enthusiasm to begin their lives once again under Atmanirbhar Gujarat Sahay Yojana. All the credits will be given based on application and no assurance will be required. Gujarat Government will pay the remaining 6% enthusiasm on credit to banks. The residency of such advances will be of 3 years and re-installment of head and premium will begin following a half year of approval of advance sum. State Government have taken this decision after having a conversation with the banks.


આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

રાજ્ય સરકાર ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ઓનલાઇન અરજીઓ માટે કોઈ સૂચનો જાહેર કર્યા નથી. આ એપ્લિકેશનોને modeનલાઇન મોડ અથવા કોઈપણ વેબ પોર્ટલ દ્વારા આમંત્રિત કરવામાં આવી શકશે નહીં. લોકોએ આ યોજના માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અરજી ફોર્મ ઓનલાઇન બેંક શાખાઓ પર ભરીને નોંધણી કરાવવી પડશે.


આ એજીએસવાય યોજના નાના ઉદ્યોગપતિઓ અને નીચા મધ્યમ આવક જૂથ હેઠળ આવતા લોકોના ક્રોસ સેક્શનને લાભ આપવાનો છે. આત્મનિર્ભાર ગુજરાત સહાય યોજના મુજબ લોનની મુદત years વર્ષની રહેશે અને લોન વિતરણના months મહિના પછી હપ્તાની ચુકવણી શરૂ થશે. આ પહેલા 13 મે 2020 ના રોજ કેન્દ્રીય સરકાર. આત્મ નિર્ભાર ભારત અભિયાન (આત્મનિર્ભર ભારત અભિયાન) શરૂ કર્યું છે.

Important Dates

Application procedure related to the scheme will be undertaken on the following dates as mentioned below in the table:-

Process Dates

Application Starts on 21st May 2020

Application Ends on 31st August 2020


Features of Atmanirbhar Gujarat Sahay Yojana

The scheme is beneficial for the 10 lakh small-time businessmen in the state including grocery shop owners, vegetable vendors and autorickshaw drivers.

  • Beneficiaries will get a collateral-free loan up to Rs. 1 Lakh
  • Applicants have to pay interest of 2% per annum while the remaining 6% interest will be paid by the state government
  • 6 months moratorium period will be given to the beneficiaries
  • The loan will be provided by co-operative banks, district banks and credit co-operative societies
  • Government has sanctioned Rs.5000 crore for the project


આત્મ નિર્ભાર ગુજરાત સહાય યોજનાના લાભાર્થી કોણ છે

રાજ્ય સરકારે નીચે જણાવેલ જૂથો માટે આત્મનિર્ભર ગુજરાત યોજના શરૂ કરી છે: –

એ) નાના ઉદ્યોગપતિઓ

બી) કુશળ કામદારો

સી) ઓટોરિક્ષા માલિકો

ડી) ઇલેક્ટ્રિશિયન

ઇ) ફેરીયાઓ

એફ) ઓછી આવકવાળા અન્ય લોકો

Who are Beneficiaries of Aatm Nirbhar Gujarat Sahay Yojana

The state government has launched Atmanirbhar Gujarat Scheme for the following group of people as mentioned below:-

A) Small businessmen

B) Skilled Workers

C) Autorickshaw owners

D) Electricians

E) Barbers

F) Other people with lower income


Eligibility Criteria

The candidate must be a permanent resident of the Indian state of Gujarat

Only the candidates that belong to below poverty line category can apply for this scheme

  1. Aadhar card
  2. Ration card
  3. Mobile number
  4. Passport size photograph
  5. Income certificate
  6. Domicile certificate


Atmanirbhar Gujarat Sahay List Of Banks

NAME IF DCCBS ADDRESS TELEPHONE NO. EMAIL ID

  • AHMEDABAD DIST. CO-OP BANK LTD. The Ahmedabad Dist. Co.op Bank Ltd. , Nr. Gandhi Bridge, Opposite Income Tax Office, P.B.No. 4059, Ahmedabad – 380009. 079-27543025 info@adcbank.coop
  • AMRELI JILLA MADYASTHA SAH.BANK LTD. The Amreli Dist. Co.op Bank Ltd. ‘Bhojalram Bhavan’, Rajmaham Road, Amreli- 365 601 02792-222601 ajmsbank@yahoo.co.in
  • THE BANASKANTHA DISTRICT CENTRAL CO-OPERATIVE BANK LTD. The Banaskantha Dist. Co.op Bank Ltd., Head Office “Banas Bhavan”, Deesa Highway, Palanpur, Dist. Banaskantha – 385001. 02742 – 252133 banasbank@yahoo.in
  • BARODA CENTRAL CO-OP BANK LTD. The Baroda Central Co.op Bank Ltd., Sayajigunj, Station Road, Vadodara-390 005 0265-2225372 info@barodaccb.co.in
  • BHAVNAGAR DIST. CENT. CO-OP BANK LTD The Bhavnagar Dist. Co.op Bank Ltd., 13, Ganga Jalia Talav, ’Sahkar Bhavan’, Bhavnagar-364 001 0278-2522357 bdcbank@yahoo.com
  • BHARUCH DIST. CO-OP BANK LTD. The Bharuch Dist. Co.op Bank Ltd., Station Road, B/h Hotel Corona, AT&PO., Bharuch- 392 001 02642-252585 ceo@bdccb.in
  • JAMNAGAR DIST. CO-OP BANK LTD. The Jamnagar Dist. Co.op Bank Ltd., ‘Sahkar Bhavan’, Ranjit Road, Jamnagar-361 001. 0288-2573701 jam_jdcb@yahoo.com
  • JUNAGADH JILLA SAH.BANK LTD. The Junagadh Dist. Co.op Bank Ltd., ‘Shri Lilabhai Sidibhai Khunti Sahkar Bhavan’, Opp.Bus Station, Junagadh-362001 0285-2630091 cbs.department@thejjsbank.co
  • KAIRA DIST. CENT. CO-OP BANK LTD. The Kaira Dist. Co.op Bank Ltd., ‘K.D.C.C.Bank Bhavan’, Sardar Patel Road, Ghodiya Bazar, Nadiad-387001 0268-2561831 edpmis.ho@kdccbank.in
  • KODINAR TALUKA COOP. BANKING UNION LTD. The Kodinar Taluka Banking Union Ltd., Banking Union Road, P.B.No. – 1, Ta. Kodinar, Dist Gir Somnath – 362720. 02795-221404 ktc_bank@yahoo.co.in
  • KUTCH DIST. CENT. CO-OP BANK LTD. The Kachchh Dist. Co.op Bank Ltd., Vijaynagar Char Rasta, Hospital Road, Bhuj, Kachchh – 370 001 02832-251142 banking@thekachchhdccb.co.in
  • MEHSANA DIST. CENT. CO-OP BANK LTD. The Mehsana Dist. Co.op Bank Ltd., Rajmahel Road, Mehsana (North Gujarat ) – 384001 02762 – 222278 dccbmsn@yahoo.com
  • PANCHMAHAL DIST. CO-OP BANK LTD. The Panchmahal Dist. Co.op Bank Ltd., Head Office: Prabha Road, Godhra – 389001 0272-250853 it@pdcbank.in
  • RAJKOT DIST. CO-OP BANK LTD. The Rajkot Dist. Co.op Bank Ltd., “Jilla Bank Bhavan ” Kasturba Road, Rajkot – 360001 0281-2232368 rdcbank@bsnl.in
  • Sabarkantha DIST. CENT. CO-OP BANK LTD. The Sabarkantha Dist. Co.op Bank Ltd., “Sahakar Vikas Bhavan”, Station Road, Himatnagar – 383001 02772-240498 sabarbank@skbank.co.in
  • SURAT DIST. CO-OP BANK LTD. The Surat Dist. Co.op Bank Ltd., “Shree Pramodbhai Desai Sahakar Sadan”, J. P. Road, Nr. RTO, Surat – 395001. 0261-2466006 admin@sudicobank.com
  • SURENDRANAGAR DIST. CO-OP BANK LTD. The Surendranagar Dist. Co.op Bank Ltd., Sahakar Bhavan, Gandhi Marg, Surendranagar – 363001 02752-232495 sdcb_snr@yahoo.in
  • VALSAD DIST. CENT. CO-OP BANK LTD. The Valsad Dist. Co.op Bank Ltd., Sahakar Sadan, Kacheri Road, Valsad – 396001 02632-254213 info@vdcbank.in

Atmanirbhar Gujarat Sahay Yojana Apply Online

Application procedure to apply for the scheme is mentioned below in a simple step-by-step guide:-

  • First of all click on the Gujarat Sahay Yojana Application Form PDF link given here
  • The application form PDF file will be downloaded at your device
  • You have to fill out the application form with your personal details
  • You have to also fill out your bank details and contact details
  • Attached all of the required documents mentioned in the application form.
  • The application forms are also available at more than 9000 places including about 1000 District Co-operative bank branches, 1400 urban co-operative bank branches and more than 7000 credit societies.
  • The duly filled application form will be submitted at any of the branches of the District Co-operative banks, urban co-operative banks and credit societies in Gujarat


Important Details Atmanirbhar Gujarat Sahay Yojana

  • Loan amount: Under Atmanirbhar Gujarat Sahay Yojana loan of Rs 1 lakh will be given to the businessman to restart their business that has been affected due to coronavirus lockdown.
  • Tenure of the loan: Under Atmanirbhar Gujarat Sahay Yojana the tenure for loan is 3 years. That means the loan has to be repaid within a period of three years.
  • Interest rate: Under Atmanirbhar Gujarat Sahay Yojana a loan of Rs 1 lakh will be given to beneficiaries at an interest of  2% per annum.

બુધવાર, 18 મે, 2022

શૈક્ષણિક લોન યોજના (ન્‍યુ આકાંક્ષા યોજના) | Educational Loan Scheme (New Aspiration Scheme)

 શૈક્ષણિક લોન યોજના (ન્‍યુ આકાંક્ષા યોજના) | Educational Loan Scheme (New Aspiration Scheme)


આ યોજનાનો હેતુ

સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.

શૈક્ષણિક લોન યોજના (ન્‍યુ આકાંક્ષા યોજના) | Educational Loan Scheme (New Aspiration Scheme)


લોન મેળવવાની લાયકાત

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.


આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ.

  • એમ.બી.એ. અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
  • એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
  • આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
  • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
  • મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.


લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે

  • પ્રવેશ ફી અને ટયુશન ફી
  • અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
  • રહેવા – જમવાનો ખર્ચ
  • વીમા – પોલીસીનું પ્રીમીયમ


યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા ₹.૧૦ લાખ સુધીની છે. વિદેશમાં અભ્યાસ માટે ₹. ૨૦ લાખની મર્યાદા છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
  • આ યોજનાઓમાં ૯૦ % કેન્દ્રીય નિગમના, ૫ % રાજય સરકાર અને ૫ % લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી કરવામાં આવશે.


ઓનલાઈન અરજી કેવીરીતે કરવી ?

૧) યોજના પસંદ કરી “Apply Now” પર ક્લિક

૨) ફોર્મમાં તમામ વિગતો ભરી ફોર્મ “Submit”

૩)ફોર્મ ભર્યા બાદ તમારો “Confirmation No.” નોંધી લો

૪) ફોર્મમાં સુધારા કરવા માટે “Edit Application” પર ક્લિક કરો:--

૫) Photo અને Signature અપલોડ કરવા “Menu” માં “Upload Photo” પર ક્લિક કરવું:--

૬) Document અપલોડ કરવા “Menu” માં “Upload Document” પર ક્લિક કરવું:--

7) Application આગળ મોકલવા Menu માં “Confirm Application” પર ક્લિક કરવું.

૮) Confirm કરેલી Application ની Print Out લઈ લેવી


જરૂરી ડૉક્યુમેન્ટ

  1. અરજદારની ઉંમરનો પુરાવો (સ્કુલ લિવિંગ સર્ટીની પ્રમાણિત નકલ)
  2. અરજદારનું જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
  3. અરજદારના કુટુંબની / પિતાની આવકનો સક્ષમ અધિકારીનો દાખલો
  4. અરજદારની S.S.C. માર્કશીટની નકલ
  5. અરજદારની H.H.C. માર્કશીટની નકલ
  6. ગુજકેટની પરીક્ષાની માર્કશીટની નકલ (મરજિયાત)
  7. જે કોલેજમાં એડમિશન લીધેલ હોય તે અંગેનો કેન્દ્રિય પ્રવેશ સમિતિ (A.C.P.C.), AICTE, MEDICAL COUNSIL OF INDIA, UGC વગેરેનો એડમિશન લેટર
  8. અરજદારના પિતાનું ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ / સંસ્થા માન્યતા પ્રાપ્ત કરેલ પ્રમાણપત્ર
  9. ફી નું સ્ટ્રક્ચર (કોલેજ અને હોસ્ટેલ)
  10. ફી ભર્યાની રીસિપ્ટ
  11. અરજદારનું આધારકાર્ડ (આગળ અને પાછાળ)


ઓફિશિયલ વેબસાઇટ : https://gndcdconline.gujarat.gov.in/

Online Loan Application 

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

ન્યુ સ્‍વર્ણિમ યોજના | New Swarnima Yojana Gujarat

ન્યુ સ્‍વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે) | New Swarnima Yojana Gujarat


યોજનાનો ઉદ્દેશ્ય / હેતુ

ગુજરાતની ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધવા અંગેની ગુજરાત સરકારની ખાસ નવી યોજના.

ન્યુ સ્‍વર્ણિમ યોજના | New Swarnima Yojana Gujarat


આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે


લોન મેળવવા માટેની જરૂરી પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે


આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • લોનની મહત્તમ મર્યાદા ₹.૨,૦૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા

લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા : 
( ૧ ) જાતિનો દાખલો 
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો 
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ ) 
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર 
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ ) 
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ ) 
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ ) 
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે ) 
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક 
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ 
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )

ઓફિશિયલ વેબસાઇટ : https://sje.gujarat.gov.in/

Online Loan Application

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

મુદતી લોન (ટર્મ લોન) યોજના | Term Loan Scheme Gujarat

મુદતી લોન (ટર્મ લોન) યોજના |  Term Loan Scheme Gujarat


આ યોજનાનો હેતુ

  • કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્‍યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્‍યવસાય માટે વધુમાં વધુ રૂ.૨,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.

મુદતી લોન (ટર્મ લોન) યોજના |  Term Loan Scheme Gujarat


લોન મેળવવાની જરૂરી લાયકાત

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.


યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૨,૦૦,૦૦૦/-સુધીની છે.
  • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૬ % રહેશે
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.


ઓફિશિયલ વેબસાઇટ : https://sje.gujarat.gov.in/

Online Loan Application

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.


અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા

લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા : 
( ૧ ) જાતિનો દાખલો 
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો 
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ ) 
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર 
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ ) 
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ ) 
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ ) 
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે ) 
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક 
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ 
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )

નાના ધંધા યોજના | Small Business Scheme (Gujarat Gopalak Vikas Nigam)

નાના ધંધા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ) | Small Business Scheme (Gujarat Gopalak Vikas Nigam)


કયા ધંધાઓ માટેની યોજના છે ?

કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન જેવા વ્યવસાય માટે વ્યકિતગત ધોરણે.

 

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓઃ

  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ.
  • લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦ લાખ
  • વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ
  • વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
  • વ્યાજનો દર વાર્ષિક ૬ %
  • લોનની રકમ ૯૫%
  • લાભાર્થી ફાળોઃ ૫ %
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની હોય તે વ્યવસાયના અનુભવનું પ્રમાણપત્ર

ઓફિશિયલ વેબસાઇટ : અંહી ક્લિક કરો


અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા

લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા : 
( ૧ ) જાતિનો દાખલો 
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો 
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ ) 
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર 
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ ) 
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ ) 
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ ) 
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે ) 
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક 
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ 
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )

આધાર કાર્ડની વિગતો ઓનલાઈન પોતાની જાતે કેવી રીતે અપડેટ કરવી? | How To Update Aadhaar Card Details Online?

આધાર કાર્ડની વિગતો ઓનલાઈન પોતાની જાતે  કેવી રીતે અપડેટ કરવી?


આધાર કાર્ડની વિગતો કેવી રીતે અપડેટ કરવી?

સરનામું, નામ, જન્મ તારીખ સાથે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો? તમે તે કેવી રીતે કરી શકો તે અહીં છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષિત ડિલિવરી) અધિનિયમ, 2016 ("આધાર અધિનિયમ 2016") ની જોગવાઈઓ હેઠળ સરકાર દ્વારા 12 જુલાઈ 2016ના રોજ સ્થપાયેલી વૈધાનિક સત્તા છે. ભારતનું, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ. આધાર અધિનિયમ 2016 માં આધાર અને અન્ય કાયદા (સુધારા) અધિનિયમ, 2019 (2019 નો 14) w.e.f. દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. 25.07.2019.

આધાર કાર્ડની વિગતો ઓનલાઈન પોતાની જાતે  કેવી રીતે અપડેટ કરવી?

અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા હું કઈ વિગતો અપડેટ કરી શકું?

તમે અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા તમારું નામ, જાતિ, જન્મ તારીખ (DoB), સરનામું અને ભાષા અપડેટ કરી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે આ સેવાનો ઉપયોગ કરતી વખતે તમારો મોબાઇલ નંબર આધારમાં નોંધાયેલ છે.


આધાર કાર્ડની વિગતો કેવી રીતે અપડેટ કરવી?

શું વસ્તી વિષયક વિગતોના ઓનલાઈન અપડેટ માટે કોઈ ફી સામેલ છે?

હા, વસ્તી વિષયક માહિતીના ઓનલાઈન અપડેટ માટે તમારે રૂ. 50/- (જીએસટી સહિત).


આધાર ડેટા કેટલી વાર અપડેટ કરી શકાય છે?

આધાર માહિતીના અપડેટ માટે નીચેની મર્યાદાઓ લાગુ પડે છે:

  • નામ: જીવનકાળમાં બે વાર
  • જાતિ: જીવનમાં એકવાર
  • જન્મતારીખ : જીવનમાં એકવાર આ શરતને આધીન કે DoBની વર્તમાન સ્થિતિ જાહેર/અંદાજિત છે.


આધારમાં મારા નામમાં હું કયા ફેરફારો કરી શકું?

ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા નીચેના નાના ફેરફારો કરી શકાય છે:

  • જોડણી સુધારણા (ઉદાહરણ : રોય ટુ રે)
  • ક્રમમાં ફેરફાર (ઉદાહરણ: શિશિર સુમન મિશ્રાથી સુમન શિશિર મિશ્રા)
  • નામના ભાગો વચ્ચે જગ્યાનો સમાવેશ (ઉદાહરણ: બિપિનચંદ્ર વર્માથી બિપિન ચંદ્ર વર્મા)
  • ટૂંકા સ્વરૂપથી પૂર્ણ સ્વરૂપ (ઉદાહરણ: યુપી સિંહથી ઉમેશ પ્રસાદ સિંહ)
  • લગ્ન પછી અટક બદલો (ઉદાહરણ : નેહા શર્મા થી નેહા વર્મા)

અન્ય તમામ ફેરફારો માટે, કૃપા કરીને નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો.


ઓનલાઈન અપડેટ માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે?

ચકાસણી હેતુ માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  • નામ: ઓળખના પુરાવાની સ્કેન કરેલી નકલ (PoI)).
  • જન્મ તારીખ માટે: જન્મ તારીખ (PoB) ના પુરાવાની સ્કેન કરેલી નકલ.
  • જાતિ માટે: કોઈ નહીં.


આધાર વિગતોમાં અપડેટ કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

સહાયક દસ્તાવેજોની સૂચિ જેમાંથી તમે પસંદ કરી શકો છો તે અહીં ઉપલબ્ધ છે. કૃપા કરીને સૂચિમાંથી યોગ્ય દસ્તાવેજ પસંદ કરો અને વસ્તી વિષયક ડેટા સુધારણા હાથ ધરતી વખતે તેની સ્કેન / છબી પ્રદાન કરો.


દસ્તાવેજ યાદી જરૂરી યાદી PDF ફાઈલ : અહીં ડાઉનલોડ કરો


આધાર ઓનલાઈન સેવા અપડેટ કરવાના કિસ્સામાં હું મારા સહાયક દસ્તાવેજો કેવી રીતે સબમિટ કરી શકું?

તમને આધાર ઓનલાઈન સેવા અપડેટમાં pdf અથવા jpeg ફોર્મેટમાં સહાયક દસ્તાવેજની સ્કેન/ઈમેજ અપલોડ કરવા માટે કહેવામાં આવશે. કૃપા કરીને તમારી વિનંતીની પ્રક્રિયા માટે યોગ્ય સહાયક દસ્તાવેજ અપલોડ કરો. પાસપોર્ટ, ભાડું અને મિલકત કરાર જેવા અમુક દસ્તાવેજો માટે, બહુવિધ પૃષ્ઠોની છબીની જરૂર પડશે.

How To Update Aadhaar Card Details Online?

શું હું અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા મારી સ્થાનિક ભાષાને અપડેટ કરી શકું?

હા, તમે ઓનલાઈન SSUP પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમારી સ્થાનિક ભાષાને અપડેટ કરી શકો છો. હાલમાં 13 ભાષાઓ સપોર્ટેડ છે: હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ.


શું હું મારી જન્મતારીખ અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા અપડેટ કરી શકું?

હા, તમે માન્ય જન્મ તારીખ (DoB) સાબિતી દસ્તાવેજ પ્રદાન કરીને તમારા આધારમાં જન્મ તારીખ અપડેટ કરી શકો છો. જન્મતારીખના માન્ય દસ્તાવેજોની યાદી માટે કૃપા કરીને અહીં જુઓ. કૃપા કરીને જુઓ કે DoB પ્રૂફ દસ્તાવેજમાં તમારું નામ આધાર સાથે મેળ ખાય છે.


જન્મતારીખના માન્ય દસ્તાવેજોની યાદીઃ અહીં ડાઉનલોડ કરો


મેં પહેલેથી જ મારા આધારમાં જન્મતારીખ અપડેટ કરી છે. શું હું તેને અપડેટ / સુધારી શકું?

ના. તમે ઓનલાઈન પોર્ટલ, મોબાઈલ એપ દ્વારા અથવા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને માત્ર એક જ વાર જાહેર કરેલ/અંદાજિત જન્મ તારીખ (DoB) અપડેટ કરી શકો છો.


શું વિનંતી સબમિશન વસ્તી વિષયક માહિતીના અપડેટની ખાતરી આપે છે?

માહિતી સબમિશન આધાર ડેટાના અપડેટની ખાતરી આપતું નથી. અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા સબમિટ કરવામાં આવેલા ફેરફારો UIDAI દ્વારા ચકાસણી અને માન્યતાને આધિન છે અને માન્યતા પછી માત્ર ફેરફારની વિનંતી પર આધાર અપડેટ માટે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે.


મેં મારો મોબાઈલ નંબર ગુમાવી દીધો છે / આધાર સાથે નોંધણી કરેલ નંબર મારી પાસે નથી. મારે મારી અપડેટ વિનંતી કેવી રીતે સબમિટ કરવી જોઈએ?

જો તમે આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર ગુમાવી દીધો હોય/ તમારી પાસે ન હોય તો, તમારે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે નજીકના આધાર સેવા કેન્દ્રની વ્યક્તિગત રીતે મુલાકાત લેવી પડશે.


શું મારો આધાર નંબર અપડેટ થયા પછી બદલાઈ જશે?

ના, તમારો આધાર નંબર અપડેટ થયા પછી પણ એ જ રહેશે.


હું અપડેટ વિનંતીને રદ કરવા માંગુ છું. શું હું તે કરી શકીશ?

જ્યાં સુધી વિનંતી આગળની પ્રક્રિયા માટે લેવામાં ન આવે ત્યાં સુધી રહેવાસી myAadhaar ડેશબોર્ડમાં ‘વિનંતી’ સ્પેસમાંથી અપડેટ વિનંતીને રદ કરી શકે છે. જો રદ કરવામાં આવે તો, ચૂકવેલ રકમ 21 દિવસની અંદર ખાતામાં પરત કરવામાં આવશે.


હું મારી બધી અપડેટ વિનંતીઓ ક્યાં જોઈ શકું છું?

નિવાસી માયઆધાર ડેશબોર્ડની અંદર ‘વિનંતી’ સ્પેસની અંદર તેની અપડેટ વિનંતીઓ જોઈ શકે છે.


હું મારા સરનામામાં મારા પિતા/પતિનું નામ કેવી રીતે ઉમેરું?

સંબંધની વિગતો આધારમાં સરનામાં ફીલ્ડનો એક ભાગ છે. આને C/o (કેર ઓફ) માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ ભરવું વૈકલ્પિક છે.


મારી અપડેટ વિનંતી અમાન્ય દસ્તાવેજો માટે નકારી કાઢવામાં આવી. આનો મતલબ શું થયો?

  • ઓનલાઈન એડ્રેસ અપડેટ માટે તમે જે દસ્તાવેજનો ઉપયોગ કરો છો તે આવો જોઈએ:
  • અપડેટની વિનંતી કરતા રહેવાસીના નામે.
  • અપલોડ કરેલી છબી મૂળ દસ્તાવેજની સ્પષ્ટ અને રંગીન સ્કેન હોવી જોઈએ.
  • ખાતરી કરો કે તમે નવી અપડેટ વિનંતી કરો તે પહેલાં તમે ઉપરોક્તને અનુસરો છો. https://ssup.uidai.gov.in/ssup/instruction મુજબ માન્ય દસ્તાવેજ


આધાર કાર્ડ અપડેટ મહત્વની લિંક

આધાર કાર્ડની વિગતો અહીં બદલો

શુક્રવાર, 13 મે, 2022

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Vidhva Sahay Yojana Gujarat | Apply Online Form

Gujarat Vidhva sahay Yojana | vidhva sahay yojana online | vidhva sahay na document, ગંગા સ્વરૂપ યોજના ફોર્મ | Online Application Status Check | ganga swarupa yojana pdf

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Vidhva Sahay Yojana Gujarat | Apply Online Form

About Scheme

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

vidhva sahay yojana online check status, vidhva sahay yojana details in gujarati, vidhva sahay yojana online apply, vidhva sahay yojana online check status gujarat, vidhva sahay yojana gujarat list, vidhva sahay yojana beneficiary status, vidhva sahay yojana online apply gujarat, vidhva sahay yojana gujarat helpline number

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના Women And Child Development Department (WCD) દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્‍દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્‍દિરા ગાંધી નેશનલ વિ‍ડો પેન્શન સ્કીમ” ચલાવવામાં આવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ઉદ્દેશ્ય 

  • યોજનામાં સહાયની રકમ
  • વિધવા સહાય યોજનાની પાત્રતા
  • વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્‍ટ
  • અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
  • Vidhava Sahay Yojana Helpline
  • Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો
  • વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?
  • વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

યોજનામાં સહાયની રકમ

Vidhva Sahay Yojana Benefits નીચે મુજબ મળવાપાત્ર છે.

1. વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.

2. વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ સહાય(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ) મળવાપાત્ર છે.


3. વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં  સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ મેળવવાની રહેશે.

વિધવા સહાય યોજનાની પાત્રતા

Gujarat Vidhva Sahay Yojana Eligibility Criteria નીચે મુજબના છે.


1.  18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા (ગંગા સ્વરૂપા આર્થિક) સહાય લાભ મળવાપાત્ર થશે.


2. National Social Assistance Programme (રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP) હેઠળ Indira Gandhi National Widow Pension Scheme (ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.


3. ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્‍શન યોજના Destitute Widow Pension Scheme(DWPS) અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી ૪૦ વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL  ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.


4. વિધવા(ગંગા સ્વરૂપા આર્થિક) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે (Income Eligibility Criteria for Vidhva Sahay Yojana) કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર) ની જોગવાઈ સરકારીશ્રી દ્વારા કરવામાં આવેલ છે.


વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્‍ટ

Required Document for Gujarat Vidhva Sahay Yojana નીચે મુજબના છે.


1.પતિના મરણનો દાખલો

2. આધારકાર્ડ

3. રેશનકાર્ડની નકલ

4. આવક અંગેનો દાખલો

5. વિધવા હોવા અંગેનો દાખલો

6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

7. અરજદારની ઉંમર અંગેના પુરાવા

8. પાસપોર્ટ સાઇઝના બે ફોટા

9. બેંક અથવા પોસ્ટ પાસબુક


અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?

વિધવા સહાય યોજના ફોર્મ ભરવા બાબતે લોકો ઘણા પ્રશ્નોત્તરી કરતા હોય છે જેમાં “How can I apply online for widow pension in Gujarat? અને “How to Apply gujarat pension online? આ પ્રકારની પ્રશ્નોત્તરીનો જવાબ નીચે મુજબ ગુજરાતી ભાષામાં આપેલ છે.


ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.


ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.


સૌપ્રથમ Vidhva Sahay Yojna Form ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE ને આપવું.

ગ્રામ પંચાયાતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એન્‍ટ્રી કરવામાં આવશે.

તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 


Vidhava Sahay Yojana Helpline

વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.


Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ

Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

1. વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

2. વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?

વિધવા સહાય યોજનાની અરજી અન્‍વયે લોકો આ પ્રકારે પ્રશ્નો પૂછે છે. જેમાં“vidhva sahay yojana online check status” અને How to check my widow pension status online? અને “How Can I check gujarat widow Pension detail online? આ પ્રકારના પ્રશ્નોનો જવાબ નીચે મુજબ છે.
વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?
  1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  2. NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  3. Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  4. ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  5. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકશે.
  6. Sanction Order No/Application No
  7. Application Name
  8. Mobile No.
વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

નિરાધાર વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે Indira Gandhi National Widow Pension Scheme અને Destitute Widow Pension Scheme(DWPS) એમ બે સ્કીમના ધારા-ધોરણો મુજબ અરજીઓના નમૂના અલગ-અલગ છે જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(DWPS) Download Form


ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના


પુનઃ લગ્ન કરતી મહિલાઓને ”ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના” નો લાભ મળશે


૧૮ થી ૫૦ વર્ષની વયની લાભાર્થી મહિલાના બચત ખાતામાં રૂ. ૨૪ હજાર તેમજ રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય


સામાજિક સુરક્ષા અને કલ્યાણ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે પુનઃ લગ્ન કરતી મહિલાઓને ”ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના” નો લાભ મળશે. ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક અને માનસિક પરિવર્તન સાથે લગ્ન ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત સમયમાં પુનઃસ્થાપિત કરવાના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૫૦ વર્ષની વયની લાભાર્થી મહિલાના બચત ખાતામાં રૂ. ૨૪ હજાર તેમજ રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય પુરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ લેનાર મહિલાની ઉમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે તેમજ મહિલા જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કરવા માંગે છે તેના પત્ની હયાત નો હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાએ પુનઃલગ્ન કર્યા બાદ ૬ મહિનાના સમયમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ માટેના અરજી પત્રક મહિલા અને બાળ વિકાસની વેબસાઈટ https:// wcd.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ અરજી પત્રક મહિલા અને બાળ અધિકારીની ઓફિસે જમા કરાવવાના રહેશે.


લાભ કોને મળવાપાત્ર છે.

  • અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
  • અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
  • ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.


યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  1. આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  2. લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.
  3. યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે.
  4. આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.
  5. 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.
  6. તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે.
  7. અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.


અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી

  • અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
  • અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.
  • આવકનો દાખલો.
  • જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.
  • અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.
  • અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે.


યોજના હેતુ :

રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.


લાભ કોને મળી શકે ?

  • 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે.
  • નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઇએ.
  • ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે.
  • સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે.
  • સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફત બેંક લીકેજ દ્વારા પોરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે.
વિધવા સહાય યોજના pdf, વિધવા સહાય યોજના Online, વિધવા સહાય યોજના 2022, વિધવા સહાય યોજના ઠરાવ, વિધવા પેન્શન લિસ્ટ Gujarat 2022, ગુજરાત વિધવા સહાય યોજના, વિધવા સહાય યોજના 2022 ફોર્મ pdf, વિધવા પેન્શન લિસ્ટ Gujarat 2022

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...